________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
મનની જે જે ઉઠે કલ્પના, ઉઠશે તે હું નહિ પોતેરે, સર્વવિકલ્પાતીત નિરંજન, નિર્મલ અનંત તે. શહેનશાહ હું ત્રણ્ય ભુવનને, અબંધ નહિ બંધાઉરે; મન મર્યાવણ જાણે ન કે મુજ, બ્રહ્મની સત્તા સ્થાઉ.. હું. ૪ અનંત પ્રભુનાં નામ ને રૂપે, અનંત
ધર્મસ્વભાવારે, અસ્તિ નાસ્તિ સ્વરૂપે હું છું, અનંત મુજ પર્યાવા. અનેકવણું શબ્દબ્રહ્મથી, પરબ્રા છું ન્યારે, શબ્દોના ઝઘડા સહુ ટળિયા; ચિદાનંદ
આદ્યારે. હું છું. ૬ જગ સહુ નિંદે કરોડરીતે, સ્ત ગમે તેમ માને રે, તેમાં સમભાવે હું આતમ, રહ્યો ન જગમાં છાને. હું છું. ૭ પરબ્રામહાવીરપ્રભુમાં લય લાવી રંગાયેરે, જડમાં દેહાદિ જડ મળતું, બ્રહ્મમાં બ્રહ્મ સમાયે. હું છું. ૮ આતમ સત્તાએ પ્રભુ મહાવીર, સર્વ વિશ્વ છું વ્યાપીરે, સત્તાએ સહુ આતમ એક જ, એવાભાવે
જાપી. હું છું. ૯
For Private And Personal Use Only