________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હુને
૨
મહને.
૩
મહને
૪
હને.
૫
અહંપણું તેમાં નહિ રહિયું, વૃત્તિ બીજે બાળ્યાં. પૃથ્વી જલ વાયુ અગ્નિ નહિ, નહિ આકાશને કાયારે, આત્મરૂપ વણ અન્ય ન હું છું, ભૂલ તeણ
જગમાયા નહિ હું લાંબે પહાળે ટુંકે, જે છું તે હું જાણું, હું હું ટળતાં થયે અનુભવ, આનંદપ
પિછાણું. કેઈ ધર્મપર રાગ ન ઠેષ જ, કેઈ ને દ્વેષી લાગે, શત્રુ ઉપર દ્વેષ ન પ્રગટે, મન વતે વૈરાગ્યે હું નહિ જ્ઞાની હું નહિ ધ્યાન,
નહિ ત્યાગી રાગીરે, હું નહિ ગુરૂ વા ચેલે ચોગી, કવિ નહિં વૈરાગી. હું નહિ વતી યતિ સંન્યાસી, ભેગી વાત ઘરબારીરે, ભક્ત તપસ્વી લેખક નહિ હું, નહિ અવધૂત અવતારી. સર્વમાંહીંને સર્વથી ન્યારે, નહીં લિંગ મુજ જાતિરે; કેઈ નહીં ઠેકાણું મારું, નહીં નામ પ્રખ્યાતિ. નિંદા સ્તુતિ હુને ન લાગે, માન અને અપમાનારે;
મહને.
૭
For Private And Personal Use Only