________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
૪૪
૪૪૭
મળતી સહુને ન્યાયની દાદ, ઘર કુટુંબમાં નહીંછે વાદ. ૪૪૫ ખમે પરસ્પરના અપરાધ, થાય નહીં વરે ઉન્માદ; તનધન સત્તા ભોગે સંપ, વતે ઘમાં શાંતિ જંપ અધિક આછું જ્યાં નહીં થાય, એકબીજાપર પ્રેમ સુહાય; ઘરમાં દેશમાં સથમાં સુખ, ગુણાવડે નાસે છે દુ:ખ. એકબીજાના હિતમાં પ્રાણ, આત્મભાવનાં વર્તે હાણુ; પ્રકૃતિ સાથે જ્યાં ચેગ, ત્યાં વતં સુખ ને ભોગ. પ્રકૃતિસાથે જ્યાં ધર્મ, પ્રકૃત્તિસાથે છે મ પ્રકૃતિસાથે રહી ખેલ, નિલે પે કર આતમ સહેલ. પ્રકૃતિયાળે ઘરબાર, ચાવતા પ્રકૃતિ છે સ ંસાર; પ્રકૃતિ ને આતમ દાય, અરસ્પરસ અવલંબન જાય. પ્રકૃતિ આલ ંબનવડે, સવળા ભાવે સુક્તિ ચઢે; પેાતાને અનુકુલ પ્રકૃતિ, વતે ત્યાં આતમગુણુ વ્યક્તિ. પ્રકૃતિમાં રાગ ન રાષ, પ્રકૃતિ અલબે પોષ; પ્રકૃતિથી કાઇ ન દોષ, જ્યાં માતમ વતે નિર્દોષ. પ્રકૃતિમાં બંધ ન મેાક્ષ, આતમમાંહિ અંધ ન મા; અનુભવ તમાં અપરાક્ષ, આવે ભ્રાંતિ ટળતા દોષ, જેના મનમાં કહુધુ એક, ત્યાં પ્રગટે છે સર્વ વિવેક; ઘરબારી ભક્તોમાં ટેક, પ્રગટે શ્રદ્ધા પ્રેમે નેક અતિકાયા ત્યાં સહુ નાશ, દુષ્ટ રીતિના માજ વિલાસ; અતિ અનીતિ ત્યાં છે ભીતિ, દેશ કામમાં આવી રીતિ. ૪૫૫ પરસ્પરના કરવા નાશ, પ્રજા સઘ ઉદ્યમ જ્યાં ખાસ; સર્વનાશના વાયુ વાય, રાગોત્પાદો યુદ્ધ જ થાય. મારી શિક્ષાનું જ્યાં હાસ્ય, દેશ પ્રજાના થાય વિનાશ: ચાલે મુજ શિક્ષાથી વિરૂદ્ધ, દેશ કામ ઘરમાં નહીં શુદ્ધ. ૪૫૭ મારી શિખથી વર્તે જંહ, શાંતિ લક્ષ્મી પામે ત;
For Private And Personal Use Only
૪૪૮
૪૪૯
૪૫૦
૪૫૧
૪પર
૪૫૩
૪૫૪
૪૫
મુજ આજ્ઞાએ તે શક્તિ, સર્વ વિશ્વમાં પ્રગટે ભક્તિ, ૪૫૮ ધર્મ થી લડા ન લેશ, કરો ન વિશ્વજતા કંઈ કલેશ;