________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• સમપામ્ ૦
સમ્યમ્ દર્શન, સમ્યગું જ્ઞાન અને સમ્ય ચારિત્ર રૂપ પરમ આરાધ્ય રત્નત્રયીની પરમ વિશુદ્ધ આત્મભાવે સુવિશુદ્ધ આરાધના કરીને,
આત્માના એક એક પ્રદેશ પ્રવર્તતી અવંતિ અનંતિ અત્યન્ત કિલષ્ટ કાલીમાને દૂર કરવા અનન્યભાવે પ્રચંડ પુરુષાર્થ કરી આત્મ-ભાવમાં સ્થિર થયેલા અને પરમ વિશુદ્ધ આત્મભાવને પામેલા....... અનંતાનંત મહાતારક, મહા ઉપકારક, મહા-મહિમવન્ત પંચ પરમેષ્ઠી ભગવંતોને
નમ્રાતિનમ્ર વિનમ્ર ભાવે
સ.મ...".....ણ....મુ....
For Private And Personal Use Only