________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विश्वशान्तिप्रदं सत्यं धर्ममङ्गलशर्मदम् । सर्वधर्मोत्तमं पूर्ण जयताज्जैनशासनम् ॥८०१॥
વિશ્વશાંતિ આપનારું, સાચું ધર્મરૂપી મંગલ અને સુખદાયક, સર્વધર્મોમાં ઉત્તમ તથા પૂર્ણ એવું જૈનશાસન જયવંત વાર્તા (૮૦૧)
सर्वदेवाधिदेवो यः सर्वज्ञः सर्वशक्तिमान् । वर्धमानो महावीरो विश्वस्याऽस्तु प्रशान्तये ॥८०२॥
જે સર્વ દેવાધિદેવ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે, તે વર્ધમાન મહાવીર પ્રભુ વિશ્વની પ્રકૃષ્ટ શાન્તિને માટે થાઓ. (૮૦૨)
शुद्धोपयोगकर्ताऽयं ग्रन्थो विश्वप्रशासकः । आचन्द्रार्कमही यावज्जीवतु धर्मधारकः ॥८०३ ॥
શુદ્ધોપયોગ કરનાર, વિશ્વપ્રશાસક, ધર્મધારક આ ગ્રંથ જ્યાં સુધી यंद्र - सूर्य भने पृथ्वी छे, त्या सुधा विद्यमान २४ो. (८०3)
विक्रमाब्दे निधिद्वीपे निधिचन्द्रे (१९७९) शुभाश्विने । दशम्यां शुक्वपक्षस्य प्रभाते गुरुवासरे ॥८०४॥
વિક્રમ સંવત ૧૯૭૯ માં શુભ આસો માસની શુક્લપક્ષની દશમે गुरुवारे प्रत्माता अंथ थयो. (८०४)
अष्टशतैः शुभैः श्लोकैः शुद्धोपयोगकारकः । शुद्धोपयोगनामाऽयं ग्रन्थो जीयाज्जगत्तले ॥ ८०५ ॥
આઠસો શુભ શ્લોકો વડે શુદ્ધોપયોગ કરનારા શુદ્ધોપયોગ નામનો मा अंथ भूतद ५२व्य पामो. (८०५)
शुद्धोपयोगनामाऽयं ग्रन्थः कल्याणकारकः । विद्यापुरे कृतः प्रीत्या बुद्धिसागरसूरिणा ॥ ८०६ ॥
શુદ્ધોપયોગ નામનો આ કલ્યાણકારક ગ્રંથ વિદ્યાપુરમાં અર્થાત विसपुरमा प्रीतिथी बुद्धिसागरसूरिये २८यो छे. (८०६)
(सभापत)
* ૧૬૧
For Private And Personal Use Only