________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सहवासं चिरं कृत्वा परीक्ष्याऽनेकहेतुभिः । विधिपूर्वं सुशिष्येभ्यो देयं ज्ञानं शुभाशिषा ॥७७६ ॥
લાંબા સમય સુધી સાથે વસીને, અનેક હેતુઓ વડે પરીક્ષા કરીને સુશિષ્યોને શુભ આશીર્વાદ સાથે વિધિપૂર્વક જ્ઞાન આપવું જોઈએ. (૭૭૬)
गुरोरनुभवं प्राप्य प्रीतिश्रद्धादिसद्गुणैः । માત્મજ્ઞાઈવવાં મા: વંતિ તક્ષણમ્ ૭૭૭
પ્રીતિ, શ્રદ્ધા વગેરે સગુણોથી ગુરુના અનુભવને પ્રાપ્ત કરીને ભક્તો તત્ક્ષણ દયમાં આત્મજ્ઞાન વ્યક્ત કરે છે. (૭૭૭)
कोट्युपायैमिलेद्यन्न तन्मिलेत्कृपया गुरोः । गुरुकृपां विना शुद्ध उपयोगो न जायते ॥७७८ ॥
જે કરોડો ઉપાયોથી મલતું નથી, તે ગુરુની કૃપાથી મળે છે. ગુરુની કૃપા વિના શુદ્ધોપયોગ ઉત્પન્ન થતો નથી. (૭૭૮)
सद्गुरुद्रोहिदुष्टानां कोटिशास्त्रावगाहिनाम् । आत्मज्ञानं स्फुरेन्नैव कोट्युपायैर्जगत्त्रये ॥७७९ ॥
કરોડો શાસ્ત્રોનું અવગાહન કરનારા, સદ્ગુરુનો દ્રોહ કરનારા દુષ્ટોને ત્રણ જગતમાં કરોડો ઉપાયો કરવા છતાં પણ આત્મજ્ઞાન સ્કુરિત થતું જ નથી. (૦૭૯)
गुरुकृपां विनाऽध्यात्मकोटिग्रन्थप्रवाचनैः । आत्मज्ञानं हृदि व्यक्तं जायते नैव निश्चयः ॥७८० ।।
ગુરુની કૃપા વિના અધ્યાત્મના કરોડો ગ્રંથો વાંચવાથી આત્મજ્ઞાન દ્ભયમાં વ્યક્ત અર્થાત્ સ્પષ્ટ થતું જ નથી, એ નિશ્ચિત છે. (૭૮૦)
૧પ૬
For Private And Personal Use Only