________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ આગળ રજુ કરાય છે. અને તે પણ બીજા પુસ્તકો પ્રગટ થવાને સરળતા થાય તે સાથે પુસ્તક તરફ બહુમાન રહે તે માટેજ આવા ઉત્તમ હેતુ માટે મંડળને શ્રીમાને તરફની શહાયતા મલે છે અને મલશે જ.
આગલા ગ્રન્થ મુજબ આ પાંચ ગ્રન્થ પ્રગટ થવા માટે પુનાવાલા શેઠ ગગળભાઈ હાથીભાઈ તરફથી પુરતી સહાય મલી છે અને તેથી મંડલ તેઓશ્રીને અંતકરણ પૂર્વક આભાર માને છે અને બીજા શ્રીમાન ગ્રહસ્થાને તેમ ભલામણ કરતાં આશા રાખે છે કે મંડળને પિતાના કાર્યમાં આગળ વધવા જરૂર સહાય કરશેજ.
મુંબાઇ. ] બીજ શ્રાવણ સુદ ૮ - વિર સંવત ૨૪૩૫
લી. વ્યવસ્થાપકે શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ
For Private And Personal Use Only