________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
ધર્મને પ્રાણાથી પણ અધિક માની તેનું રક્ષણ કરે અને વ્રતાનું રક્ષણ કરવા નિત્ય ઉપયાગ રાખે; પ્રાા મળશે પણ નતા મળશે નહી-આમ માને !
૫૯૧. ધન વૈભવાદિક પ્રાપ્ત થાય તાપણુ અભિમાનમમતા ધારણ કરે નહી પણ તેનું સ્વરૂપ વિચારીને તેને સદુપયોગ કરતા રહે.
દાનને દેતાં બદલાને તથા કીર્તિ-યશને ઇચ્છે નહી; પણ મમતાના ત્યાગ કરવા નિષ્કામભાવે દાન ઢ. પેાતાના નામની પણ અભિલાષા રાખે નહી. શક્તિ હાય તેાપણ અન્ય પર ક્રોધાદિક કરે નહી, પણ ક્ષમાને ધારણ કરી પેાતાના આત્માને પણ ઉન્નત બનાવે.
પર. કોઇની ખાનગી વાત જાણે છતાં જાહેરમાં મૂકે નહી અને સમજે કે જીવાત્મા, કર્માં વશ છે; દરેક પ્રાણીઓ, કર્મે નટવાના નચાવ્યા પ્રમાણે સ`સાર રંગભૂમિમાં નાચ કરી રહેલ છે; આવે! માનવગણુ ધર્મને પામી કનિ ખપાવી મેાક્ષ મહેલમાં આરૂઢ થાય છે.
૯૩. કાયાની સાર્થકતા-વ્રત નિયમાને ધારણ કરી ઇન્દ્રિયાને જીતવામાં છે અને અશત-નિશધાર વિપત્તિઓથી સાઈ પડેલા પ્રાણીઓને સહકાર આપી તેના ઉદ્ધાર કરવામાં છે, નહી કે તેને દબાવવામાં,
૫૯૪, મનની સાર્થકતાઃ આત, રૌદ્ર ધ્યાનને નિવારી ધર્મ ધ્યાનના ચાર પાયાની વિચારણામાં છે; મૈત્રી-પ્રમેાદ વગેરે ભાવનાઓને ભાવવામાં છે; નહી કે ખરાખ–દુષ્ટ ચિન્તવન કરવામાં.
For Private And Personal Use Only