________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
હાય તે આનંદથી પેાતાનુ જીવન પસાર કરે છે, અને સુખી રહે છે. પરંતુ ધનપતિએ ધનસ'પત્તિવાળા હાય અને મોજમજામાં મગ્ન રહેતા હાય છતાં જો ઉદ્યમવત તેમજ સદાચારી ન હાય તે આન ંદપૂર્વક સ્વજીવન વ્યતીત કરવામાં એનસીખ અને છે.
૫૧૬. અધિકાર અને ધનાદિક સંપત્તિ, ભયંકર વસ્તુ છે. જો વાપરતાં ન આવડે તે શઓની માક સ્વપરને હાતિકારક બને છે. તદ્દન હલકી કોટીમાં અધિકારીને તથા ધનાઢ્યને મૂકી દે છે; માટે તેમને ન્યાયનીતિની જરૂર છે.
૫૧૭. આજની આવક ખચી નાંખવા કરતાં ગઇ કાલની બચત ઉપર ગુજરાન ચલાવવું તે ડહાપણુ ભરેલું છે. પણ આજના ગુજરાનના આધાર આવતી કાલની પેદાશ ઉપર રાખવા તે મૂર્ખતા છે. “ આગળ કમાઇશું” આમ વિચાર કરીને, આશા રાખીને આજની જરૂરીઆતા માટે દેવુ-કરજ કરવું તે નિર્ધનતા લાવવા જેવુ છે; આજના ઉડાઉ ભવિષ્યના નિધન બનીને ઉઠાઉગીર બને છે.
૫૧૮. શાન્તિના સમયે દુન્યવી વસ્તુ યથેચ્છ હાતે પશુ ચિન્તા થાય, તે ઘેાર ચિન્તા કહેવાય. તેનું કારણ જો કાઇ હાય તે અજ્ઞાનતા મેહ અને મમતા છે. માટે દુન્યવી સર્વ બાખતાની અનુકૂલતા હશે તેાપણુ જ્યાંસુધી અજ્ઞાનતા માહ મમતા ટળ્યાં નથી, ત્યાંસુધી ચિન્તાએ તેા રહેવાની જ, માટે તેને દૂર કરવા ઉપાય કરે.
૫૧૯ આત્મા અને કરીના ઉડા અભ્યાસ કરવાથી દીનતા અને હીનતા ભાસતી નથી. સદાય આનંદમાં
For Private And Personal Use Only