SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૭ ધર્મની ખાસ જરૂર રહેવાની-કારણ કે આ ત્રિપુટી જીવવ જરૂર સુધારે છે. ૪૫૪. નિર્ધનતા એ પ્રકારે છે. એક તે અજ્ઞાનતાઆળસ; તેમજ સાત વ્યસને અને પુણ્યને અભાવ વિગેરેથી પ્રાપ્ત થાય છે તે; ખીજી નિર્ધનતા, અહંકાર મમતાના ત્યાગ પૂર્ણાંક આત્મતત્ત્વ જાણીને સંપૂર્ણ શક્તિને પ્રાપ્ત કરવા માટે જે સ્વીકારવામાં આવે તે. પ્રથમની દુ:ખદાયી છે, બીજી અનત સુખદાયક છે. પ્રથમની નિધનતાના વખતે ધનાકિની મમતાને! ત્યાગ કરીને ત્રીજી નિનતા સ્વીકારવામાં આવે તે અઠુ કાર-મમતાના ત્યાગ હાવાથી અનંત ઋદ્ધિ-સિદ્ધિ-શુદ્ધિના સ્વામી થવાય— અને અનંત વિડંબનાઓના અત આવે. ૪૫૫. સરિતાના પ્રવાહ જે દરિયા તરફ વહી રહ્યો છે તે પ્રવાહને નહેરામાં કે મહાન્ સાવરમાં વાળવામાં આવે તે તૃષ્ણા અને પિપાસાના સ`કટો ટળે છે; તે પ્રમાણે ચૈતન્યન પ્રવાહ અન્તરમાં વાળવામાં આવે તે તૃષ્ણા અને ઈચ્છાએ શાંત થાય છે. ૪૫૬. કહેવાતા ડાહ્યા સમજનારા, પેાતાને ઘી અને અનુભવી માનીને ફૂલાયા કરે છે કે અમે કેવા ચતુ છીએ ! અને ધન, કીર્ત્તિ અને સંસાર સુખની કેવી મેજ માણીએ છીએ ! પશુ તેઓને ખ્યાલ નથી કે—પશુ પંખી કાગડા-કૂતરા વિગેર પણ પેાતાને ચતુર સમજે છે; ખરું ખેતી For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy