________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંડળને તેમની ન પુરાય તેવી ખેાટ પડી છે. મ`ડળના પ્રમુખ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના પ્રમુખપણા નીચે સં. ૨૦૧૩ ( કારતક શુદ્ર ૯) તે સમવારે ઉપર જણાવેલ ૧૫ સંસ્થા તરફથી શાકસભા ખેલાવવામાં આવી હતી. તેમના સ્નેહીએ અને તેમની સેવાના જાણનાર ભાઇએથી કાનફરન્સ ઓફીસને હાલ ચીકાર ભરાઇ ગયા હતા; જે અનેક શ્રીમાને માટેની શોકસભાઓમાં થતી હાજરી કરતાં વિશેષ હાવાથી માત્ર શ્રીમાને જ નહી પણ સેવાભાવી–સેયકાની કદર કરવા તરફ જૈન સમાજનું વલણ થયું છે, તે બતાવતા હતા. મજકુર શાક સભામાં પસાર થયેલ દિલગીરીન રાવ સાથે મંડળના મંત્રી તરીકેની સેવા માટે મંડળમાં તાજેતરમાં આંતરજ્યોતિ ભા. ૨ જો ગ્રન્થ પ્રગટ થવાને! હાવાથી તેમના ફેટા સાથે ટુંક જીવન પ્રગટ કરવા ઠરેલું; તે મુજબ આ નાંધ આપી અમેએ ફરજ બજાવવાનું ઉચિત માન્યું છે–અંતે તેઓના આત્માને શાંતિ ઈચ્છવા સાથે આ જન્મના સંસ્કારા પ્રમાણે ભવિષ્યનાં ભવે મનુષ્યપણું પામે–જૈન કુળ મળે અને મેળવેલ જ્ઞાનથી વધારે જ્ઞાન મેળવી આત્મજ્ઞાનને વધારે પ્રચાર થાય તેવું કાર્ય કરે તેમ સ્ત્રી વિરમીએ છીએ.
લી.
મણિલાલ માહનલાલ પાદરા ગૌતમલાલ અમુલખ શાહ
મ`ત્રીઓ.
For Private And Personal Use Only