SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧ અનત સુખ ય. આવી મળે, દેવના ભવમાં તા પ્રાપ્ત થએલી પુણ્યકમાણી ખાવાની છે અને પાછું' કર્માનુસારે અન્ય ગતિમાં ભટકવાનુ છે. કાંતા પશુપખીના ભવમાં, કાં તા સ્થાવર પૃથ્વી પાણી-વનસ્પતિના ભવમાં; આવા ભવામાં સુખશાંતિ હોય ક્યાંથી ? કારણ કે પશુપ ́ખીના ભવમાં તેઓને સદ્વિચાર અને દીર્ઘદર્શિતા હાતી નથી તેા પછી વિવેક ક્યાંથી હાય ? સ ૬. સ્થાવર પૃથ્વી-પાણી અને વનસ્પતિના ભવમાં તા પડતા સટાને હટાવવાની શક્તિ જ હાતી નથી; ફત માનવભવમાં દરેક દુઃખાને હઠાવવાની શક્તિ રહેલી છે. આવા માંઘેરા માનવભવને મેળવીને સંકટોને તથા વિપત્તિઓને, વિશ્નોને, વિડંબનાઓને દૂર કરવા માટે પ્રયત્ન કરેા, શક્તિને પ્રાપ્ત કરીને જો પ્રમાદમાં પડયા તા પાછુ વિડ ંબનાઓ ભાગવવાનું આવી બન્યું. આ માનવભવમાં સર્વ સંકટ-વ્યાધિને હઠાવવાના સાધના મળી શકે એમ છે. પ્રથમ મનુષ્યભવ તમાને મળ્યું છે તેથી મકલાવા કે મસ્તાન થવા જેવું નથી; કારણ કે જે સાધન સામગ્રી તમાએ પુષ્પાદયે પ્રાપ્ત કરેલી તેને જો વિષય વિલાસમાં વાપરી અને ક્રોધાદિકમાં તેના દુરુપયોગ કર્યા તા મકલાવાને બદલે માર પડવાના જ, માટે તે પ્રાપ્ત થએલી શક્તિઓની સફલતા– સાર્થકતા કરવા માટે વીતરાગના વચન-આજ્ઞાઓને ચિત્ત દઈને સાંભળા; તેથી તમાને વીતરાગની વાણીમાં શ્રદ્ધા ઝામશે. જે અહિંસા—સયમ અને તપને વાણીમાં તથા વર્તનમાં ઉત્તારી ઉપદેશ આપે છે-તે વીતરાગ કહેવાય છે, જેઓ સ થા સત્ર અને સર્વદા મન વચન અને કાયામાં અહિંસા–સયમ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy