________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री-अध्यात्मज्ञानप्रसारक मंडळ. (સ્થાપન-જ્ઞાનપંચમી-વિર સંવત ૨૪૩પ.) જો તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતો, સરલ અને પ્રીય શૈલીમાં સમજવા હોય અને પોતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તો મંડળ તરફથી પ્રગટ થયેલ;શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા
અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થો પ્રગટ થયેલ છે, જે વાંચી મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવો. ઉત્તમ ગ્રન્થો એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે–ગુરૂશ્રીની લેખનશૈલી–મધ્યસ્થવ્રુષ્ટિવાલી હોવાથી, દરેક ધર્માવલંબીઓ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદો-ભજનો–તે તે વિષયમાં લિવતા કરી નાખે છે. દરેક પદોનો સાર વિચારણીય છે. અનેકાન્ત દ્રષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પથ્યવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થો છે.
માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થોની હાય વડે –કોઇપણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં-ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે–એછી કીંમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્ ઉપરાંત વધુ પ્રચારાર્થ–પ્રભાવના, વિદ્યાર્થીઓને ઈનામ, અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તો) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે–
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી કોઈપણ ગ્રન્થો પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપગારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે,
પત્રવ્યવહાર-મુંબાઈ–ચંપાગલી. વ્યવસ્થાપક–શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારકમંડળ જોગ કરવો.
For Private And Personal Use Only