________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લ, ૪૫
( ૩૫૩ )
तस छैनी कर ग्रहिये जो धन, सो तुम सोऽहं धारो ॥ સોન્દ્ગાનિ ટુડો તેમ મોદ, ૐ હૈ સમજો વો.ચેતન!II कुलटा कुटिल कुबुद्धि कुमता, छंडो व्है निजचारो ॥ મુલ બાનરૂપલે તુમ બેસી, સ્વપર નિસ્તરો. । શ્વેતનના ૪ ।। ભાવાર્થ:—આનંદઘનજી પાતાના આત્માને સંબોધીને કથે છે કે, શુદ્ધોપયોગરૂપ શુદ્ધ પ્રજ્ઞાની શ્રેણી ગ્રહણ કરીને સેાડુંના જાપ હૃદયમાં ધારણ કરો; એક ક્ષણ માત્ર પણ વિસારે નહિ. સેા ંના સમ્યગ્ અર્થ પૂર્ણપણે જાણીને હું ચેતન ! તમે મેાહુને દાટી દે. માહુને દબાવવાથી સમભાવને વખત આવશે. મેાહના વિચારાના ઉછાળાઓ મનમાં પ્રગટ થતાંજ વારવા જોઇએ. મેહના ખરાબ વિચારેનું પ્રમલ નિવારવા માટે સેાઠુંના જાપ જપવા જોઇએ, સા ં શબ્દનું જ્ઞાન કરીને ઉપયોગપૂર્વક એકાગ્રચિત્તથી જાપ જપતાં સમભાવની વૃદ્ધિ થાય છે. જ્યાંસુધી ચિત્ત સાદું જાપના ઉપયોગમાં રહે છે અને તેમાંજ લયલીન થઇને રહે છે, ત્યાંસુધી માહના વિચારો આવતા નથી. જ્યારે ચિત્ત સહું શબ્દના ઉપયોગનું આલંબન મૂકે છે ત્યારે, મેહની પરિણતિના ઉદય મનમાં થાય છે. સાઢું રાખ્ત વાચ્ય ઉપયોગથી આત્મા જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે, ત્યારે આત્મા પેાતે પેાતાના ઉદ્ધારક બને છે. સેહંના જાપે આત્મા ક્ષણે ક્ષણે અનન્તગુણી વિશુદ્ધિ ઉપજાવે છે અને સમભાવરૂપ સરોવરને પ્રગટાવે છે અને તેમાંથી આનન્દ રસનું પાન કરીને ત્રણ પ્રકારના તાપ સમાવે છે. હું ચેતન ! તમે ફુલટા અને વક્રગતિવાળી અને બુદ્ધિવાળી કુમતિને ઇંડા; કુમતિના ત્યાગ કરવા એજ પેાતાનું ચારિત્ર છે. આત્માના ધર્મને મૂકી પર–જડવસ્તુ સંમન્ધી રાગ દ્વેષ કરવા, તેજ કુમતિનું લક્ષણ છે. રાગ દ્વેષના પ્રચારાને રોકવા અને સેક્સ શબ્દવાચ્ય પેાતાનું શુદ્ધ સ્વરૂપ સંભારવું એજ આત્માના મુખ્ય ધર્મ છે. આત્મા જો આત્માના સ્વભાવમાં રમે તે તેને કર્મ લાગી શકતાં નથી. અનન્ત મુનિવરો પેાતાના શુદ્ધાત્મસ્વરૂપમાં રમણતા કરીને મુક્ત થયા, થાય છે અને થશે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ ક૨ે છે કે, હું ચેતન ! તમે સુખના સ્થાનભૂત એવા આત્મસ્થાનમાં બેસે!; અર્થાત્ સ્થિર થા અને સકલ કર્મને ક્ષય કરીને પેાતાને તારા અને અન્યોને પણ આણંઅન આપીને તારે. સકલ પરભાવના ત્યાગ કરીને હવે પોતાનું શુદ્ સ્વરૂપ ધ્યાવે, તેમાંજ લયલીન અને.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only