________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન્ બિહાપણીત. લોક કરે બિલ બિહલા, આવ્યા બેમીસ વિહાલા; રામવસર્યામિ ગિરિનાર, સુનર મિલીયા તિહાં ૬ આવી કૃષ્ણ ના જન પાય, માહ વિદ્રાવણીવાણી સુણામ શાંબ પ્રગ્નાદિક સુકુમાર, જીન પાસે લીધે વતાર. ૭ રુકિમણી જાંબુવતી બહાણ, બીજી પિણિ યાદવ
ધણીયાણ; સંયમ લીધે બીજી નારી, શ્રાવકપણે ધર્યો સુવિચારી. ૮. પૂછે પ્રભુને કૃષ્ણ તિવારે, મુજ નગરી ક્ષય હુયે
કિનારે, વામી કહે અંત વછ (૨)બાર, રૂઠો દહિયે અગનિકુમાર. ૯ તે સુણી કૃષ્ણ થઈ દલગીર, નિજ નગરી આવ્યા
રણધીર; અન્યત્ર પ્રભુજી કીધે વિહાર, ટાલણ મિથ્યામત અંધાર. ૧૦ કૃષ્ણાદેશે સહુ નરનારી, ધરમ વિસેસ કરે સુવિચારી; અસુર પાયણ તે પિણિ તામ, નિજ અવકાસ જોવે
તિણિઠામ. ૧૧ બાર વરંસને અંતે થાકા, તપ કરતાં સગલાઈ પાકા, મધમાંસના થયા આહારી, સલાહી થયાં સ્વેચ્છાચારી. ૧૨ છલ દેખી તે અગ્નિકુમાર, નગરી બાલણ થયે તૈયાર; વાચે પૂર તૃણ કઠે ભરીયે, બાહ્યલેક પિણિ માહે ધો. ૧૨ આહીર કુલ કેડી છે સાકિ, દ્વાસસતિમાંહે એ પાઠ; ભેલા ક્રીયા સહુ એકત્ર, અસુર દીપાવ્ય અગનિ વિચિત્ર. ૧૪ અળતાં માણસ કરે આજંદ, મહેમાં આલે અમદ જઈ ન શકે સુકે નિજગાણ, બલવેમકન કેઈબ ત્રાણ. ૧૫
For Private And Personal Use Only