________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈત્યાદિ શ્રોજિન ની કૃતિ જોવામાં આવે છે. કેટલાક સૈકાઓથી સંસ્કૃત ભાગધી વગેરે ભાષાઓ બેલાતી
બંધ થઈ અને તેનું વ્યવહારમાં જીવનસ્થાન ગુજરાતી ભાષા માં અન્ય ભાષાઓએ લીધું. દક્ષિણમાં મરાઠી, રાસાઓ લખવાની ગુજરાતમાં ગુજરાતી, બંગાલમાં બંગાલી, આવશ્યકતા. કર્ણાટકમાં કાનડી, તેલંગમાં તૈલંગી, હિન્દ
સ્થાનમાં હિન્દુરથાની વગેરે ભાષાઓ થઈ, સંસ્કૃત અને માગધી ભાષામાં લખાયેલા ગ્રન્થથી જનસમાજ અજ્ઞાત રહેવા લાગ્યો. પ્રવર્તતી પ્રાકૃતભાષાઓમાં જે પુસ્તક લખવામાં આવે તે તેથી લોકોને ઘણે ઉપકાર થાય એવી દૃષ્ટિથી આચાર્યોએ જીવતી ગૂજરાતી ભાષામાં પુસ્તક લખવાની બાલકોના હિતાર્થે પ્રવૃત્તિ અંગીકાર કરી. એ પ્રવૃત્તિનું અનુકરણ કરી માન આપીને શ્રીજિનહર્ષે ગૂજરાતી ભાષામાં રાસાઓ લખ્યા અને શત્રજ્યનું માહાસ્ય સર્વત્ર જનોમાં પ્રસરે એવા હેતુથી શત્રુંજયરાસની રચના કરી. શ્રીમાન જિનહર્ષને ગુજરભાષા પર સારે કાબુ હતો, એ તેમણે
લખેલા રાપરથી સિદ્ધ થાય છે. ત્રીશ શ્રીમાન જિનહર્ષને વર્ષ પર્યન્ત તેમણે ગૃભાષામાં રાસો ગુર્જર ભાષા પર કાબુ લખવાને અત્યન્ત પ્રયાસ કર્યો છે. તેમનો
ભાષાપર સારે કાબુ હેવને લીધે તેઓ ગૂર્જર ભાષામાં ગ્રન્થ લખવાને શક્તિમાન થયા હતા અને તેના જ ફળરૂપ આ રાસ પણ છે. ગુર્જરભાષામાં વાપરેલા સમાસ અગે.
નિજનિજ મૂર્તિસંયુક્તા ખગ્રા ખગે
સર્વતકવિ પને મુષ્ટામુષ્ટિ
પીન્નતકુચ
દુખાકીર્ણ
For Private And Personal Use Only