________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. દુભિક્ષ અરિજનને થયે, વીર વિનાસ અપાશેરે. અ. ૧ હeતે સૈન્ય દેખી કરી, કૃપા બહત્ બલરારે; દડવારથ બેસી કરી, શરવ્યાપિતનભથાય. અ. ૨ હિવે વૃહકલ સામ હે, અર્જુન નદન જાયે રે, કૈકેયરાય કૃપાપ્રતે, લડવા સનમુખ થાયેરે. અ. ૩ ચારે માંહમાં લડે સેન ચરભટે કેટેરે, આલોકે ઉભાથકા, દે વૈરી શિર દેટરે અ. ૪ કેમેયરાય કૃપા બિન વિરથીથયા ખગ પાણ; ઉદ્યત ફલ સરપ કું, વિશ્વ ક્ષય ક્ષમ જાણી. અ. ૫ વૃહકલે અભિમન્યુને, છેકે,તારે; રણમાંહે ઉમાહિ તે, આણુ ક્રોધ અપાશેરે. અ. ૬ નિર્દોષ ભષમ રથતણે, ચકે ભૂમિ વિદ્યારે;
મગજ સેના ભણી, ઉપદ્રવકરે ન હારેરે. અ. ૭ ભષ્મતણે બાણે કરીકરે મંડપ આકાશે; અસ્થિર પાસેના થઈ અમીન સકે બલ તાસેરે. અ. ૮ અભિમન્યુ નિજ બાણ કરી. દુર્મર નૃપને સૂતે ભીષમ કેતુ એકણિ મે, છેદ્યા અરજુન પુતેરે અ. ૯ પાંડવ સૈન્યથી દશરથી, કે ભીમ નિહાલી; પાસ્થવસુતને રાખવા, આવ્યા આયુધwલી અ. ૧૦
કટારરે.
For Private And Personal Use Only