________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦૦
www.kobatirth.org
શ્રીમાન જિનર્હષઁપ્રણીત.
આણપ્રહારે ઈંદ્રસૂ, સેના રાયની સાર; . કીધી ઉન્માર્ગ ગામિની, સાંબલિ ધનુષ ટકાર. હણી તદા ગદાધાતસુ, જિમ મૂડો મૂસલઘાવ; ભીમ તિણીપરિ ગજ ઘટા, સાણિત ભર્યા તલાવ. અદ્વૈત ચંદ્ર ખાણા કરી, કેતુ કૂર્ચ કચ તાસ; છેદ્યા જનની વચનથી, ન કર્યાં જીવિતનાસ. પાછી આણી યાજ્ઞજા, રથ બેસાણી તાસ; માતાને પાયે નમ્યા, હીયડે ધરી ઉલ્લાસ. કરે તેાષયુત તેહને, નારદિરિષ મહારાય; ઉતરીને આકાશથી, બેઠા પૂજિત પાય. નિર્મલ ચિત્તે મુનિ કહે, સીખ ભલી હિતકાર, દુર્ગાયનની વારતા, સ‘ભલાવે સુવિચાર. પુરી મુકી ચાલ્યા તુમે, તે નિથી પાપિ; તુમને હણવા કારણે, કીયા ઉપાય અનિષ્ટ. ઢાલ-સીયાલા હું ભલે આવીયેા એ દેશી; ૧૩. આપ અશક્ત થયા યદા,
કટે
તિણેિહે તુમને
કહે ઈમહા નારદ મુની,
1
તુજને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાય;
કહુ હા સાંભલ
ચિત્ત લાય; ક.
પુરમાંહે ઉદ્ઘાષણા, દિવરાવીહા ઇણિ પર ઈદ્ધાં
3
For Private And Personal Use Only
મ
જે કાઈ કપટે કરી, નિજ ભુજ મલહા અથવા
નર કોઇ; ક.
9
૯
આઈ. ક. ૧