________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રામ કહે તે જા ભાઈ સુખેરે, એતે સંકટ જણાવે; કરિજે સિંહનાદ આવી મરે, એને હણિ વિરી એહરૂ. ૭ રામતણી ધારી ચિરસાસરે, એ ચરણ નામી
સીસ ધનુષ ટંકારવ ભુજ આફેડરે, એને હણવા ચા
યે અરીસ. ૮ વઈરી ઇભ લક્ષમણ સિંહ સારિરે, એ કે
દેખી દુષ્ટ; સૂપણખા જઈ રાવણને કોર, એતે કરવા
ભજ્ઞપુષ્ટ. રૂ. ૯ ભાઈ કે બેનર સુર સારિખારે, એ દંડારણ્ય
મેંજારિક તિહાં રહે તાહરા ભાણેજનેર, અને તપ કરતા
ગયા મારિ. રૂ. ૧૦ મુજ વચને તુજ બેહિનેવી ચઢયેરે, તેહને હણવા કાજ તાસ અનુજ સાથે રણ માંડીયેરે, એ હવે તમે ચઢ
મહારાજ. રૂ. ૧૧ તેને માટે ભાઈ તેહને બહેરે, એને વલી નિજ
બલે અસાર; નિજનારી તેરે (રતિ)રૂપે મેહિયેરે, માને સહુ સંસાર રૂ. ૧૨ ગેરી હરે કૃત રૂપે કરી, ર લા અચંભ; ઈંદ્રાણું રાણી પણ ભરેરે, સાવિત્રી શંભ. • ૧૩
For Private And Personal Use Only