________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મશન જયતીર્થરાએ વાર્મ ચરણ અગઢ ચો , વાલિ મુનીશ્વર ત્યારે, અષ્ટાપદ ગિરિવરને માથે, પીડિત થઈ અપારે. દ ૧૧ રાવણ ગાત્ર કો તતક્ષણ, મુખે રૂધિર નાખત;
ન પર જાવ એહને, વિશ્વને દુખ લહંત. ૪. ૧૨ તેહની દીન આરાટિ સુણીને, કૃપા આણિ મુનિ વાલી; વિરસે તુરત સીખામણ દીધી, કેવિના સુકુમાલી ૬, ૧૩ દશમુખ નકલી વાલિ સંઘાત, ચણે નમી ખમાયે ભરતેસરને ચૈત્ય કરાવ્યો, તિહાં જીણુ પૂજણ આયે. દ. ૧૪
તેરમું જનવર ભકતે, પૂજા અષ્ટ પ્રકારે નૃત્ય કરે મંદિરમાં રાણુ, પિતે વીણું ધારે. દ. ૧૫ તાંત તિહાં તૂટી વીણની, ભુજની નસા લગાઈ, રંગ સુરંગમાં ભંગ ન પામે, દેખે એ ચતુરાઈ. દા. ૧૬ તિણ વેલા તિહાં ધરણેકઆ, તાસ ભક્તિ આકરષ્ય, માશિ ૨ વર તુ મુજ પાસે, જીન ગુણગાતાં હરળે. . આહંત ભક્તિ સદા મુજ હુયે, અક્ષય અહિ પતિ સ્વામી અમોઘ વિજયા શક્તિ દેને, વિદ્યા ગયે સુર કામી. દ. ૧૮ સહુ અસર નમસ્કરીને, નિત્ય લેક પુર જાઈ રત્નાવલી પરણીને આવ્યો, લંકા થઈ વધાઈ. દ. ૧૯ ઘાતી કમ કીયા ક્ષયે ચારે, પાપે કેવળ જ્ઞાન, સેવા કરે સુર અસુર જેહની, અનુક્રમે લડ્યો શિવ થાન, દ. ૨૦ દ્વાલન શિખા વિદ્યાધર, કેરી, પુત્રી તારા નામે; રાય સુગ્રીવ સાદર પર, પુન્ય સહુ સુખ પામે. દ. ૨૨ તારાયનિતિ સુખ ભોગવતાં, સુગ્રીવ તણે સુત આયે. અંગદ જાથા નંદ-બે નામે, માતપિતા સુખ પા. દ. ૨૨
For Private And Personal Use Only