________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમા હિરણાતો. હવે અશનિ વેગ રાજા તણે,. સહરતાર નૃપતિ
થાયે નામેરે; ચિત્ર સુંદર રાણું જનમીયે, ઇંદ્રનામે સુત સુખ
પામેરે ઈ. ૧૪ તે ઈનપતિઈદ્રની પરે, આપણા થાપ્યા લેકપલે રે, વલી પાતાલ લંકાને વિષે, કપિ રક્ષ થાપ્યા ભૂપાલે ઈ. ૧૫ તિહાં રહેતાં થયે રુમાલીને, રત્નશ્રવા પુત્ર રે; તે સાધત વિદ્યા તેહને, કેકશ નારી લહી સુપરે ઈ ૧૬ તસુ પુત્રને હાર નવરત્નને, મુખ પ્રતિ બિંબિતને માંહે, સત્યાર્થી નામે દશ મુખ થયે, અતિ દુર્મદ અબિલ
ગાહેર. ઈ. ૧૭ કુંભકર્ણ બિભીક્ષણ સૂપનખા, કિશી સાક્ષીએ જાય, માતા સુખથી વૈરી તણેરે, સાંભલી પરાભવ અકુલાયારે ઈ. ૧૮ તીને ભીમારણ્યને વિષે, વિદ્યાસાધનને કાજે રે; પહુતા વિધિનું સાધી તિહાં, વિદ્યાબલ પ્રબલવિચારેરે.ઈ. ૧૯ વિદ્યા દશગ્રીવતણે થઈ, એક સહસ્ત્ર અતુલ પરમાણે વલી ચર્ચા થઈ કુંભકરણને, ચારવિદ્યાબિભીષણ રાણેરે. ઈ. ૨૦ રાણું હેમવતી કુખ ઉપની, અક્ષમય બેચાર અંગી. બતારેક , મનહરસા પણ દશમખે, નામે માદેદારીકાતા ઈ. અને
સહ અષ્ટવિદ્યાધરની સુતા, બીજી દશકંધ પરણું. સનમુખ આવી સ્વયંવરા, તદુગુણરતહેમ વરણી. ઈ. ૨૨ ન૫ મહેદરની તડિતમાલા, પુત્રી વીરવિધાધરની પુત્રિકા પકશ્રી પંકજ નયણરે પરણી તે બિભીષણ હરીશું પિત્રાદેશે રશે શશિ વયણું. ઇ.
For Private And Personal Use Only