________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
૪
પ
પૂર્વપરે વલી ભાગવેરે, મ, સાતમી નરક મઝારહે. મ. તિહાં મહાદુ:ખ ભોગવીરે, ભુજગ થયા મહાકુરહા; મ. ખિલાસન્નિ તિણિ અન્યદારે. દીઠા મુનિસુ` વ્રત સૂરિ; મ. થાયે હુકારવ કરીકે, ક્રોધે ડસવા તાસહા; મ. દેખી મુનિ તે ચીતવીરે, દીસે એહની રાસહેા. મંદ શાંતમૂર્તિએ માનવી, પામે નહિ ભય ત્રાસ; મ. એ કાણુ એવુ· ચિતવેર્, મ મ ગયા પાસિહા સુણ્યા એક તહેા. મ. ખેચર આગલિ તેવતીરે, નિર્મલ ધર્મ કહુ તહા; મ. મહિમા શત્રુ જયતણેાર, ફરી સુલ્યે એકાંતહેા. મ. કર્મતણા લાઘવ થકીરે, તીરથ શ્રવણ મનમાંહિા; મ. જાતિસ્મરણ ઉપારે, નિજ ભવદીઠા જ્ઞાનહેા. મ. દરહુ તીતેનીસરીરે, ભાવ ધરી મનમાંહિહા; મ. મુનિવર બેઠા તિહાં જઇરે, વાંદ્યા મુનિની પાહેા. મ. ૧૦ પ્રણમાંતે અણુસણુ દીચેારે, જ્ઞાની જાણી ભાવહે; મ. ગિરિ વિદ્યાધર લે ગયેારે, અહિં તારણ ભવનાવા. મ. ૧૧ એવા મુનિવરને ફીરે, એ તીર્થને સીસહે; મ. હિંસાકાર જે હતા, સુરપદ લહ્યા જગીસહેા. મ. ૧૨ સર્વ તીથામાં જોવતારે, એ સરખા નહિ કાહા; મ. એ તીરથને ક્રૂરસતારે, આત્મ નિર્મલ હોઈહા. મ. ૧૩ ભરતેસર સુરપતિ તિશેરે, એહુવુ' કહી તિવિારહેા; મ. ચંદન કાષ્ટ કપૂરપુરે, દાગ્યા તિહાં વિષધારહા. મ. ૧૪ રત્ન પીઠાપર સર્પરે, થાપી કરી પ્રણામહા; મ. ઈંદ્ર ગયા નિજ થાનકેરે, કરતા અહિગુણ ગ્રામહા. મ. ૧૫
For Private And Personal Use Only
d