________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાસણની ચચી દેવી : સાનિધકારી, દુઃખ કષ્ટ નિવારણ સેવીએ સુખકારી; સાચે મન સમરે તે સુખ લાભ અપારી, જિનલાલ પયં હો જય જયકારી. ૪
(રાગ-જિનશાસન વાંછિત પુરણુદેવ રસાલ) વિજય વિમાનથી આવીયા સાગર ત્રીસ આય.
શૈશાખ સુદ તેરસ દિને ચવી જિનવર થાય, વિજય માતા દેખતી ચૌદ સપન ઉદાર,
ગજ વૃષભ સિંહ ઊજલો સિરિદેવી અતિસાર; કુસુમદારને ચંદ્રમાં તરણું ધ્વજ કુંભ,
પઉમ સરોવર સાયરુ વિમાન અચંભ; રત્નરેદ્ર અગ્નિસિંહા ચઉદમે તે દીઠી,
વાત સુણાવે કંથને, સાંભળતાં મીઠી. ૧ જિતશત્રુ રાજા અડા સુપન પાઠક તેડે,
અર્થ પ્રકાશ કરે વા તિ હા પુસ્તક છોડે; સુત હસે તિહાં જિનવર નામે અજિતજિણંદ,
વાત સૂર્ણ રૂપ હરખી આ હુઆ અતિ આણંદ આઠ માસ ઉપર થયા વલી દિન પચવીશ,
મહા સુદી અષ્ટમી જનમીયા નૃપ વાધે જગદીશ; મેરુશિખર નવરાવાયા સ્વામી રાષભજશું,
પૂર્વે અનંતા જિનતણ કરે મહત્સવ ઈ. ૨
For Private And Personal Use Only