________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સગ–પ્રહ ઊઠી વંદુ)
જબ ગર્ભે સ્વામી પમી વિજયા નાર
તે નિત્ય પિયુને, અલકીડન હુંશિયાર, તિણે નામ અજિત છે, દેશના અમૃતધાર, મહાજક્ષ અજિતા, વીર વિઘન અપહાર.
(૫) ત્રિફુલોક છતક માહકમ અરિ જતી તીય, ધ્રૌવ્યપદ આષ સંભારી આપણે લીપ; નાશ ઉત્તપાત વિણ અજિત જિન ઈસર, સિદ્ધગતિ સાધવા પ્રણમીએ જગગુરુ. ૧ ભક્તિ ચોવીશ જિનવરની સેવ કરી આદરી, કેલી શિવકુંજ સુખપું જ નહી આતમતવે કરી; જલધિજલ તરણું તરતા હુતર કિશું, તેમ ભવજીવને ભક્લિકારણ ઈસું. ૨ વયશ જિનરાજના તે ન સંભરે, જેને તત્વને એક ઉધમ કરે; જેમ રવિકિરણને તેજ પરકીય, શીતના ભાવ અતિ ભાર ધન સી. ૩ સયલ સુખસંપદા દીયણ ઉડામવતી, દેવી અજિતા રમા શાસને વધતી; શ્યામસાગરતણ શીશ કહે સાદ, તું હી સુજ્ઞાનની કામના સુરતરુ. ૪
For Private And Personal Use Only