________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપદ સુખકારી અજિતનાથ શિવસાય વસાયર, પડતાં દયધરે નિજ હાથ માપદ ભય, કાપે થાપે,
ઉત્તમ ઢાણ તે નામ જjતાં થાવે કેડ કલ્યાણ. ૧ બત્રીશ બત્રી વિજય વિજયે એક વિચરતા સ્વામી, સદ્દીય સુવિવેકા પંચ ભરતે ઐરવતે દશ ભવ પાર,
ઉતારે વંદુ કરજેડી અજિતનાથ ને વારે. ૨ છવ વેદગલ કાલ ધર્મ અધર્મ આકાશપદ કાવ્ય પ્રકાશે, ગુણ પર્યાય વિલાશ સ્યાદાદ પેતા વાણી કહે જિનસાર,
તે સુણતાં નાસે મિયા મેહ અંધાર. ૩ પ્રભુ આણુ પાળે ટાળે કમ વિકારનપજ૫ આસધે છે, સંયમ સત્તર પ્રકાર તસ વિધન નિવારે મહાયલ, તતકાલ શ્રી કીતિવિમલાથી વધે લક્ષમી વિશાલ. ૪
(૪૬) અજિત જિર્ણોદને સે ભવિજન ભાવશું, મંગલમાલા જે આપે જગનાથ જે, ગજ લાંછન વિજયાનંદન સોહામણું, જ્ઞાન દિવાકર વિ તા નગરી નાથ જે. અજિત ૧ જિતષ્ણુ ભૂમિપતિ કુલ માં ચંદ્રમા, કંચન વરણી દીપે ઉત્તમ દેજો, સાઢાચાર ધનુષની ઊંચી દેહડી, લવિજન વેલ સમૂહને સિંચન મેહ જે. અજિત. ૨ એક સહસ સંવેગી પુરુષની સાથે શું સંયમ લીધું ભવસાગરમાં પત જે, એક લાખ સાધુ પરિવાર શોભતા, લોકોને દેખે તેવલ જ્યોત જે અજિત ૩
For Private And Personal Use Only