________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
rt)
શ્રી જિનવજસરિ
તાર કિરતાર સંસારસાગર થી, ભગતજન વિનવે રાતદિવસે અવર દ્વારાંતરે જઈ ઊભાં રહ્યાં, તારા પણ ભલા નાહિમ દીસે. ૧ આપણે કડી કરજોડી જે મેળખે, દાસ અરુ દાસ તે કરશુ પાવે; પણ ઘણી જો તે જાણું સેવા તણા, તા કિસ ભગત પાસે કહાવે. ર મારા કથન મનમાંહી જો આણુશા, પૂરશે। તે સહિ એહ આશા; કેડે લાગ્યા તિકે કેડ ક્રિમ મૂકશે, નહિ કાંઈએક કરશે દિલાસા. ૩ શું વળી તારવા નવા આવશે, અજિતજન એટલું શું વિમાસે; અકલ જિનરાજને માજના કુણ લહે;
સહી તે તરે જે રહે તુજ પાસે. ૪
(318)
જિન અજિત જુહારુ' અયેાધ્યાયર અવતાર, જિતશકુરામા વિજયામાત મલ્હાર, ગજલ ન ગાજે સેવે સુર નર કાડી, ભજો ભવિ ભલે ભાવે જુગતે એ કોર્ડી. અલવંત જિન બુધવ --સગરચક્રી સુહાવે, રવા શેત્રુંજે રાયજીતલે ભાવે ફ્રી બિબ ભરાવે, આણુ અજિત અખંડિત સમેતશિખર શિવ સાધ્યુંા, મહિમા જગ મેટા વડ જિમ તપગચ્છ વાધ્યા.
For Private And Personal Use Only
ત