SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ce વાત છે. અધ્યાત્મ તત્ત્વની સાથે યાગતત્ત્વના નિકટ સબધ છે અને સાપેક્ષ બુદ્ધિથી તે એની ઐકયતા પણ થાય છે. તેમ જ આવસ્યક્રિયાદિ ચેગને પણ અધ્યાત્મ તત્ત્વની સાથે નજીકના સંબંધ છે. અધ્યાત્મજ્ઞાની છ આવશ્યક ક્રિચાના પૂર્ણરીત્યા આદરકરી આત્મ જીવનની વૃદ્ધિકરે છે, અધ્યાત્મ શાસ્ત્રની સાથે ભક્તિયેાગને પણ પૂર્ણ સંબંધ છે, અષ્ટાંગયોગનું આ સ્થળે વિવેચન કર્યું નથી, સમધ હશે તે તે સંબધી આગળ વિવેચન થશે. આત્મતત્ત્વનું વિવેચન અનેક કારણાને લીધે અનુક્રમ પૂર્વક કરાયું નથી જેવી જેવી આત્મામાં જ્ઞાનની સ્ફુરણા થઈ તેવું તેવું લખાયુ છે, પરસ્પર નયે.ની સાપેક્ષતા વાચકે સમજીલેવી. કોઇ સ્થળે સમજણુ ન પડેતે સદ્દગુરૂને પૃચ્છા કરી નિર્ણય કરવા, અધ્યાત્મતત્ત્વમાં સદ્ગુરૂ મુનિરાજની આજ્ઞાલેઇ પ્રવેશ કરવા, પરસ્પર નયાની સાપેક્ષતાથી સ્યાદ્વાદશાશનમાં સંથાર્થ અધ્યાત્મતત્ત્વ પ્રકાશે છે. તે જાણવાથી એકાંત અધ્યાત્મજ્ઞાન જે કહેવાય છે તેના પરિહાર થાય છે. શ્રી ડૂરિભદ્ર તથા શ્રી ઉમાસ્વાતિ તથા શ્રીજિનભદ્રગણિ તથા શ્રીહેમચદ્રચાર્ય, જેવા ધર્મધુરંધર જ્ઞાનિયેાગી મુનિરાજોએ અધ્યાત્મ શક્તિયાને પ્રાપ્ત કરી વીતરાગ ધર્મની વૃદ્ધિ કરી છે. આ પ્રખધ સમાપ્ત કરતાં કેટલુક કહેવાનુ છે. તે ધ્યાનમાં લેવું જોઇએ, તપશ્ચર્યામાં કોધ દૂષણ છે. ક્રિયામાં નિદા વસે છે. તેવી રીતે અધ્યાત્મજ્ઞાની અની શુષ્કજ્ઞાની ન થવું જોઈએ. જોકે જેનામાથે સદ્દગુરૂ ગાજે, અને જે સદ્ગુરૂતે પ્રભુ સમજી તેમની આજ્ઞામાં સદા કાળ વર્તે છે, અને તન, મન, ધનથી શ્રી સદ્ગુરૂ મુનિાજને અધિક ગણે છે તેમને તેા શુષ્કજ્ઞાનીપણુ· પ્રાપ્ત થાયજ નહીં. શ્રી સદ્ગુમૈં મુનિરાજની આજ્ઞામાં ધર્મ છે. કેટલાક લોકો સદ્ગુરૂ મુનિના વિના મોટી મેાટી વાતો કરે છે, પણ તેમના મુખ શ્રી સાધુ મહારાજાઓની નિાના શબ્દો સાંભળીએ છીએ. For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy