SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણ આવશે કે, આ ફળ મીઠા-પ્રતિદિન ઉ ઇ શકતી નથી. સરવર દવાથી આમ . નિષ્ફળ અવસ્થાવાળું કરવું. એમ મનની સ્થિરતા કરતાં રાગદ્વેષને પરિણામ નાશ પામે છે ત્યારે અપ્રમત્તદશામાં આત્માના સુખને અનુભવ આવે છે, ત્યારે આત્મશક્તિ તથા આત્માનંદને વિશ્વાસ વધતું જાય છે અને જડમાં સુખની બુદ્ધિને સર્વથા નાશ થાય છે પશ્ચાત્ આત્મા શુ કલ ધ્યાનને ધ્યાતા થઈ સકલકર્મ ક્ષય કરી સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. ભ! આ ઉપરથી તમને કંઈક ખ્યાલમાં તે આવશે કે, પ્રત્યેક વસ્તુની સિદ્ધિ કંઈ તત્કાલ થઈ શકતી નથી સમતાનાં ફળ મીઠાં. કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીંપે ટીપે સરેવર ભરાય. પ્રતિદિન ઉત્સાહ શકિતથી આત્મરિદ્ધિમાં મંડયા રહેવાથી આત્માના નિત્યસુખને અનુભવ થશે. નક્કી થશે. હિંમત હારશે નહિ. પૂ. ર્ણ શ્રદ્ધા ઉત્સાહથી આત્મશકિતને પ્રકાશ કરવા પ્રયત્ન કરે, આકળા-અધીરા થશે નહીં. જેટલી પણ ઉતાવળથી બનાવવામાં આવે તે બગડી જાય છે. અક્ષર પણ ઉતાવળથી લખવામાં આવે છે તે બરાબર સારા આવતા નથી. માટે આત્મજ્ઞાન તથા આત્મશકિતઓની પ્રાપ્તિ માટે ઉત્સાહ અને અડગ શ્રદ્ધાથી કાર્યની પૂર્ણતા પર્યત ઉદ્યમ કરશે. શાળામાં કકકે ભણવા માં કે તુરત બી. એ. વા એમ. એ. ની ડીગ્રીની પરીક્ષા અપાતી નથી. બાહ્ય વિઘામાં પણ ઘણા વર્ષ સુધી પ્રયન સેવ પડે છે તે અધ્યાત્મજ્ઞાન તથા અધ્યાત્મસુખને માટે તે તેથી પણ ઘણું વર્ષ લાગે. એમાં કંઈ નવાઈ જેવું નથી. શ્રી વિરપ્રભુને સાધુ અવસ્થામાં પણ બાર વર્ષ સુધી આત્મશકિતને ક્ષાવિકભાવે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે પડયે હતે. એક આંબાને વાવીએ છીએ તે પણ ઘણાં વર્ષ કેરી ચાખતાં લાગે છે, તે આ આત્મજ્ઞાનસુખને પ્રાપ્ત કરતાં વખતને ભેગ આપે પડે ત્યારે જ કર્મરૂપ શત્રને છેદી આત્માની અનંત લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકાય. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy