SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ સ્થિતિ પ્રાપ્ત કરી શકશે નહિ વિકથાને ત્યાગ કરે જેઈએ. ગુણ મનુષ્ય અને ગુણાનુરાગી પુરૂષ જ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી હૃદયમાં ધ, માન, માયા અને ભરૂપ ખરાબ વસ્તુઓ પડેલી છે ત્યાં સુધી તે મંદિરમાં આત્મપ્રભુની તિ શી રીતે પ્રકટ થાય! આટે ફાક અને ભસવું એમ બે કામ સાથે થઈ શકે નહિ. શ્રેયમાર્ગ અને પ્રેયમાર્ગ સાથે સધાય નહિ. બીજાના ધર્મની નિન્દા. કરનારા કદાપિ ઉંચે ચઢી શકતા નથી. આપણા ધર્મના ઉચ્ચ સિદ્ધાંતે જે બીજાના હદયમાં ઠસાવવા હોય તે ભ્રાતૃભાવથી જ થઈ શકે. સારૂં બતાવે એટલે નરસાને સ્વયમેવ ત્યાગ કરશે; પણ નરસાની નિદા કરવાથી કદાપિ ઈષ્ટસિદ્ધિ થવાની નથી. ધમ ધર્મ કરતે જગ સિ ફરે, ધર્મ કોઈ ન જાણેરે જગ.” ધર્મ તમારી પાસે છે. સત્ય બોલે, દયા પાળે, પિસાને સારૂ અનીતિ કરવી તે અધમ છે. અપશબ્દ ન બને લવે તે પણ ધર્મ છે. પ્રેમ પ્રકટાવ, અને જગતનું કલ્યાણ વિચારવું તે પણ ધર્મ છે. જ્ઞાન દર્શન ચરિત્ર ધર્મ નિશ્ચયથી આત્મામાં રહેલું છે તે અંતરમાં છે. હાર ક્યાં ખેળો છો? દરરોજ ગુરૂ પાસે જાઓ. દેવદર્શન કરે, સર્વ ઉપર પ્રેમભાવ રાખે, આ બધાં સાધન વડે સાધ્યની સિદ્ધિ કરજે અને આત્માને પરમાત્મા બનાવજે. સર્વ મુક્તિ પામે એવી ભાવના રાખવી. ભેદ બાહ્યના છે. આત્મામાં ભેદ નથી. સર્વના જીવ સ્વરૂપે સમાન છે. અમુક ઢોંગી છે, અમુક પાખંડી છે, એમ કહેવું તે મિથ્યા છે. જ્યાં ગુણ જણાય ત્યાં આત્મબુદ્ધિ રાખવી જોઈએ. બાહ્ય સાધનની પણ જરૂર છે. વ્યવહારને છેડે નહિ, પણ વ્યવહારને નિશ્ચય બિન્દુ તરફ દોરવ. શુષ્ક જ્ઞાની ન થવું. જ્ઞાન પ્રમાણે આચરણ રાખવામાં જ જ્ઞાનની ઉત્તમતા છે. જ્યાં સુધી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી સાધનેને ત્યાગ For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy