________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસાક મંડળ તરફથી સંસ્કૃત અધ્યાત્મગીતા, આત્મ સમાધિશતક, જીવપ્રબંધ, આત્મસ્વરૂપ. પરમાત્મદર્શન એ પાંચ ગ્રન્થ ભેગા ગ્રન્થમાળાના ૯૩-૯૪-૯૫–૯૬-૯૭ ગ્રન્યાંક તરીકે બહાર પડે છે.
આ પ્રખ્ય માટે કોઈ ગ્રહસ્થ તરફથી સહાય મળી નથી પણ વધુ કિંમત રાખવાને મંડળને રીવાજ ન હોવાથી માત્ર ૧-૦-૦ જ રાખી છે. આશા છે કે સુજ્ઞ બંધુઓ તેનો લાભ મેળવવા ચૂકશે નહી. ગ્રન્થ વિષય સંબંધી વિવેચન કરવા જરૂર ધારી નથી કારણકે ગ્રન્થનાં નામે વિષયની સ્પષ્ટતા કરવા માટે પુરતાં છે. સંસ્કૃતના અભ્યાસીઓ અને મુનિરાજોને ભેટ આપવા ગ્ય આ ગ્રન્ય છે તે તેને વધુ પ્રમાણમાં લાભ લેવાશે એવી આશા છે.
સં ૧૯૮૧ ) ફાગુન વદિ ૫. ઈ.
અધ્યાત્મજ્ઞાન પ્રસારિક મંડળ હા. વકીલ મોહનલાલ હીમચંદ,
P)
For Private And Personal Use Only