________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
હા હા દુર-દુઢા, વિસય-તુરંગા કેસિખિઆ લોએ; ભીસણ-ભવાડવીએ, પાડતિ જિઆણ મુદ્દધાણ .........૯૨ વિસય-પિવાસા-તત્તા, રત્તા નારીસુ પંકિલસમિ; દુધિયા દાણા ખીણા, રુલંતિ જીવા ભવવણમિ ..............૯૩ ગુણકારિઆઇ ધણિય, ધિઇ-રજુ-નિયંતિઆઇ તુહ જીવ; નિયઆઇ ઇંદિયાઇ, વલ્લિનિઅત્તા તુરંગવ............ ૯૪ મણ-વયણ-કાયોગા, સુનિયત્તા વિ ગુણકરા હુંતિ; અનિયત્તા પણ ભંજંતિ, મત્ત-કરિણવ સીલવણ ...........૯૫ જહ જહ દોષા વિરમઇ, જહ જહ વિસએહિ હોઇ વેરઞ; તહ તહ વિન્નાયબ્ધ, આસ સેઅ-પરમપયું ................. ૯૬ દુક્કર-એએહિં કર્યું, જેહિ સમત્વેહિ જુવણર્દેહિ; ભષ્મ ઇંદિઅ-સિન્ન, ધિઇ-પાયારે વિલમ્નેહિ.. ....... ૯૭ તે ધન્ના તાણ નમો, દાસો હું તાણ સંજમધરાયું; અદ્ધચ્છી-પિચ્છરિઓ, જાણ ન હિઅએ ખડુક્કતિ.......... ૯૮ કિં બહુણા જઇ વિંછસિ, જીવ તુમ સાસય સુઈ અરુઅં; તા પિઅસુ વિસય-વિમુહો, સંવેગ-રસાયણ નિચ્ચે ....૯૯
વૈરાગ્યશતક સંસારંમિ અસારે, નલ્થિ સુહ વાહિ-વેઅણા-પઉરે; જાણતો ઈહ જીવો, ન કુણઇ જિણદેસિય ધમ્મ . .........
૩૪
For Private And Personal Use Only