________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાઉસ્સગ્ગ0 લોગસ્સ૦ મુહપત્તિ પડિલેહી-બે વાંદણાંવ ઇચ્છા સંવ ભo! અદ્ભુઠિઓહ સમરૂખામણેણે અર્ભિતર પફખિએ ખામેઉં? (ખામેહ) ઇચ્છે ખામેમિ પખિએ, એકપફખસ્સ૦ ખમાત્ર ઇચ્છા૦ સં૦ ભo! પખિ ખામણાં ખામું? (ખામહ) ઇચ્છે, કહી-ખમા૦ પૂર્વક ચાર ખામણાં ખામવાં (સાધુ ન હોય તો-ખમા૦ દઇ ઇચ્છામિ ખમાસમણપૂર્વક નવકાર0 કહી સિરસા મણસા મત્યએણ વંદામિ કહેવું, ફક્ત ત્રીજા ખામણાના અત્તે તસ્સ મિચ્છા મિ દુક્કડં કહેવું)
(પફખિમુહપત્તિ પડિલેહણથી અહિં સુધી દેવસિઅને ઠેકાણે પફબિઅ બોલવું) પછી દેવસિઅપ્રતિક્રમણમાં વંદિતુ કહ્યા પછી બેવાંદણાં દઈએ તિહાંથી સમાપ્ત થાય ત્યાં સુધી સર્વ દેવસિઅની પેઠે જાણવું, પરંતુ સુઅદેવયા અને જિસેખિતે ને ઠેકાણે જ્ઞાનાદિo અને યસ્યાઃ ક્ષેત્ર) ની થોય બોલવી, સ્તવનઅજિતશાન્તિનું કહેવું, સજઝાયને ઠેકાણે ઉવસગ્ગહર અને સંસારદાવા ઝંકારાથી ઉંચે અવાજે સકલસંઘે બોલવું, શનિવૃહદ્ બોલવી, અન્ને સંતિકર બોલવાનો રીવાજ જોવામાં આવે છે.
થઉમાસી પ્રતિકમણની વિધિ પફખિપ્રતિક્રમણ પ્રમાણે સર્વવિધિ કરવી, પરંતુ એકપકુખસ્સને ઠેકાણે ચઉમાસાણ અઠપકખાણ ઓગસયવિસરાઈદિયાણ બોલવું, અને બાર લોગસ્સના ઠેકાણે ૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને પફખિને ઠેકાણે ચઉમાસી
૪૭.
For Private And Personal Use Only