________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૭
'સંગીત નાટ્ય રૂપાવલી |
: દ્રવ્યસહાયક :
કચ્છવાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી પ.પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન
ગચ્છનાયક મધુરભાષી પ.પૂ. આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી વિક્રમેન્દ્રાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વિદ્યુત-વિક્રમ આરાધના ભવનમાં આરાધના કરનાર શ્રી માણીભદ્ર ફ્લેટની શ્રાવિકાઓના જ્ઞાનખાતાના
ઉપજમાંથી બનાવેલ છે.
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૯ ઈ.સ. ૨૦૧૦