________________
क्षीरार्णव अ.-९९ क्रमांक अ.-१. (३) व्यय- नक्षत्रं वसुभिर्भक्तं यत्तच्छेषं व्ययो भवेत् ।
समोव्ययः पिशाचश्च राक्षसश्च व्ययोऽधिकः ॥
व्ययो न्यूनो नरोऋक्षो-धनधान्यकरः स्मृतः ॥९॥ નક્ષત્રના અંકને આઠે ભાગતાં જે શેષ રહે તે વ્યય જાણ. આયને અંક અને વ્યયને અંક એક સરખે આવે પિશાચ જાણ. જે વ્યય. અંક અધિક આવે તે રાક્ષસ જાણવું અને જે વ્યયને અંક આય કરનાં એક આવે તે શ્રેષ્ઠ અને ધનધાન્યને દેનાર જાણ. ૯
नक्षत्रके अंकको आठसे विभाजित करनेमें जो शेप रहे उसे व्यय समझना । आयका अंक और व्ययका अंक समान हो तो पिशाच जानना । जो व्ययका अंक अधिक आवे तो राक्षस समझना और जो व्ययका अंक आयसे. कम आवे तो श्रेष्ठ और धन धान्यको देखनेवाला समझना। ९. (४) अंशक- मूलराशौ व्ययं क्षिप्यं गृहनामाक्षराणिच
त्रिभिरेवं हरेद्भामो यच्छेपं तदंशकः ॥१०॥
इंद्रो यमच राजानां अंशक त्रिभिरेवच .. . प्रमाणं त्रिविधोत्कतव्या ज्येष्ठ मध्यम कन्यसाः ॥११॥
નક્ષત્રની મૂળરાશિને અંક, વ્યયને અંક, અને ઘરના નામાક્ષરને અંક, એ ત્રણેને સરવાળો કરી તેને ત્રણે ભાગતાં શેષ રહે તે ૧ ઇંદ્ર ૨ ચમ ૩ રાજાંશ એમ અનુક્રમે ત્રણ અંશક જાણવા. એ ત્રણ પ્રમાણની જયેષ્ઠ માધ્યમને કનિષ્ફ ત્રણ વિધિ છે. ૩ (ત્રણ અંશકનાં સ્થાન નીચે ફૂટનેટમાં આપેલા છે.)
नक्षत्रकी मूल राशीका अंक, व्ययका अंक, और घरके नामाक्षरका अंक, इन तीनोंको मिलाकर उसे तीनसे विभाजित करते जो शेष रहे वह १ इन्द्र २ यम ३ राजांश इसी तरह अनुक्रमसे तीन अंशक जानना । इन तीन प्रमाण की ज्येष्ठ मध्यम और कनिष्ठ-तीन विधियाँ हैं। (तीन अंशकके स्थान नीचे फूटनोटमें दिये हैं)। (3) (१) छन्द्रांश-प्रासाद, प्रतिमा, मि, पा, भ७५, वही , विअर वन,
પતાકા, ગાન શાળા, અલંકાર, અને વસ્ત્રના સ્થાને ઈદ્રાંશ આપવો. (२) यभांश नागदेवन लव, नवना, ससमा हुने वा प्रसाद, वेपारीनी दुसन,
મઘ માંસની દુકાને, સર્વ અસ્ત્રોને એ સર્વ સ્થાને યમાંશક આપ તે શુભ છે. (3) ४-२४ सिहासन, ५२, ५३मी, Arp4, 24*40 , न१२ आमनी
રચનામાં અને સાધારણ ઘરને વિષે ગજાશક આપ તે શુભ છે.