________________
अथ चतुर्मुख महाप्रासाद स्वरुपाध्याय તે પ્રાસાદ કરાવનાર દિવ્યલેકમાં જઈ વિષ્ણુના શુભ એવા ક્ષીરાણુંવમાં જાય. ક્ષેત્રની મંદતા નાના મોટાની ડાહ્યા મનુષ્ય ચિંતા ન કરવી. (સ્થાન પ્રમાણે ભ્રમવાળે કે ભ્રમ વગરને એ પ્રાસાદ કરે.) પરંતુ તે વેધ રહિત કરે. ચારે બાજુ સિંહ દ્વારા (પ્રવેશ) કરવા. તે બ્રમવાળા પ્રાસાદને મંડપ સિંહ द्वार वा ४२वा. १२-१३-१४-१५.
........के आश्रित मेघनादके साथ मंडप-मदलो-इलिका तोरणादिसे सुशोभित करना । हे नारद, अब फिर प्रासादकी विधि सुनो। भ्रमयुक्त या भ्रमके बिनाका वह तो द्रव्यकी हीनाधिकताके अनुसार करना। इससे वैसा प्रासाद करनेवाला दिव्यलोकमें जाकर विष्णुके शुभ ऐसे क्षीरार्णवमें जाता है। क्षेत्रकी मंदता छोटे बडेकी सुज्ञ मनुष्यको चिंता न करनी चाहिये। (स्थानके अनुसार भ्रमवाला या भ्रमके बिनाका प्रासाद करना ।) परंतु उसे वेध रहित करना। चारों तरफ सिंह द्वारों (प्रवेश) करना । उस भ्रमवाले प्रासादको सिंह मंडप द्वारवाले करना । ६२-६३-६४-६५.
एकजंघा नवद्युतं प्रासादेस्य चतुर्मुखे । तथा भ्रमश्च निर्वाण द्वयो जंघ नियोजयेत् ॥६६॥ ततः कुर्यात्प्रयत्नेन सिंहद्वारं विशेषत: । पुष्परागश्च सर्वेशं सर्वविस्तर प्रजायते ॥६७।। मिश्र मेघं प्रकर्तव्यं सिंहनादस्तथा भवेत् ।
सर्व मेध स्ततो वक्ष्ये उक्तं प्रासादमुत्तमम् ॥१८॥ મહાચાતુર્મુખ પ્રાસાદના મંડેવરને એકથી નવ જંઘા ચડાવવી. ફરતે ભ્રમ હોય તો બે જંધા ચડાવવાની યોજના (તે જરૂર). તેને પ્રયત્ન કરીને સિંહ દ્વારા તે વિશેષ કરીને કરવું. પુપરાગ આદિ સર્વ પ્રાસાદે પહોળાઈ વાળા કરવા. તેને મિશ્ર મેઘનાદ કે સિંહનાદ મંડપ કરવા. તેવા ઉત્તમ प्रासाहाने सवेन भेधन भयो ४२वानु पुछे. १६-६७-६८.
महा चातुर्मुख प्रासादके मंडोवरको एकसे नौ जंघा चढ़ाना । फिरता हुआ भ्रम हो तो दो जंघा चढ़ानेकी योजना (जरूर) करना । उसे यत्न करके सिंह द्वार तो विशेष कर करना । पुष्पराग आदि सर्व प्रासादों चौडा ईवाले करना । उसे मिश्र मेघनाद या सिंहनाद मंडपों करना । वैसे उत्तम प्रासादोंको मेघनादादि मंडपों बनानेके लिये कहा है। ६६-६७-६८.