________________
अथ स्तंभ मान लक्षणाधिकार
મહાપ્રાસાદ ત્રણ પાંચ સાત કે નવ ભૂમિ-માળવાળા કરવા. સ્વર્ગ જેવા શાશ્વત પ્રાસાદમાં બ્રહ્મ=મધ્યસ્થાન હમેશાં રમ્ય કરવું. બ્રહ્મ વિષ્ણુ અને રૂદ્રના ચતુર્મુખ પ્રાસાદ કરાવવાથી મદુપુણ્ય ઉપાર્જન થાય છે. જે દેશમાં આવા રમ્ય ચતુર્મુખ પ્રાસાદ નથી તે દેશ સૂર્ય વગરના દિવસે જે કે ચંદ્ર વિનાની शनि or agai. १६-१७-१८.
महा प्रासाद तीन पाँच सात या नौ भूमि मजलेवाले करना । स्वर्ग जैसे शाश्वत प्रासादमें ब्रह्म मध्यस्थान हमेशा रम्य करना । ब्रह्मा विष्णु और रुद्रके चतुर्मुख प्रासाद करानेसे महद् पुण्य उपार्जन होता है। जिस देशमें ऐसे रम्य चतुर्मुख प्रासाद नहीं है वह देश सूर्यके बिना दिन जैसा या चंद्रके बिना रात्रि जैसा जानना । १६-१७-१८.
शिवरूपं च कर्तव्यं वामाऽघोर मीशानकम् । लास्यं तांडव नृत्यं च वैतालं च विशेषतः ॥ १९ ॥ नारद स्तुबरुश्चैव वादित्रै विविधैः सह । सिद्धि बुद्धि समायुक्ते नृत्यकृद् गणनायकः ॥२०॥ अष्टाशिति सहस्त्राणि ऋषि रुपाण्यनेकधा । चतुसहस्र गोपीयुक्त कृष्ण: परिकरै वृतः ॥२१॥ स्त्री युग्म संयुते रुपं लोकलीला प्रदर्शयेत् ।
मिथुनैः पत्र वल्लिभिः प्रमथैश्चय शोभयेत् ॥२२॥ (૫) મિથુનનો અર્થ શિલ્પી બંધુઓએ મૈથુનમાની અનેક જૂના પ્રાસાદોમાં તેવી આકૃતિઓ કુતુહલ વૃત્તિથી કરેલી છે. અશ્લીલ સ્વરૂપ ઘણું જૂના મંદિરમાં તેવી ચેષ્ટા કરતા ખુણે ખાંચરે મંડેવરમાં, છતમાં, કુંભામાં કે નરપીઠમાં કરેલી જોવામાં આવે છે. તે સહેતુ છે એવી પણ એક માન્યતા પ્રવર્તે છે. આવાં સ્વરૂપ એરીસ્સા, ભુવનેશ્વર, જગન્નાથજી અને કોણાર્કના સૂર્યમંદિરમાં મોટા અને આબુ રાણકપુરના જૈન મંદિરમાં નાનાં સ્વરૂપ रेलांछे.
નાટ-આ ગ્રંથની કેટલીક અપૂર્ણ પ્રતમાં ફક્ત નવ જ ક છે. વળી કલોક १3थी २३ सुधा दीपार्णव थने भणता छे.
(५) मिथुनका अर्थ शिल्पी बंधुओंने मैथुन मानकर अनेक पुराने ग्रासादोंमें वैसी आकृतियों कुतूहल वृत्तिसे कैंडारी हैं। अश्लील स्वरूपों बहुत पुराने मंदिरोंमें वैसी चेष्टा करते कोनेमें -मंडोवरमें, छतमें, कुंभामें या नरपीठमें की हुई देखनेमें आती है। वह सहेतु है जैसी भी अक भान्यता प्रवर्तती है। जैसे स्वरूपों ओरीसा, भुवनेश्वर जगन्नाथजी और कोनार्कके सूर्य मंदिरमें बड़े और आबु राणकपुरके जैनमंदिरोंमें छोटे स्वरूधों बनाया है। नोट-अिस ग्रंथकी कुछ अपूर्ण प्रतीमें सिर्फ नौ ही श्लोक १३से २१ तक पाठों दीपार्णव ग्रंथको मिलते जुलते हैं ।