________________
अथ स्तंभ मान लक्षणाधिकार બારમા ભાગે (૪) તેરમા ભાગે, અને (૫) ચૌદમા ભાગની જાડાઈના સ્તંભ કરે એમ પાંચ પ્રકાર સ્તંભની જાડાઈના જુદા જુદા જાણવા. ૪–૫.
प्रासादके (१) दसवें भागका मोटा स्तंभ, (२) ग्यारहवें भागमें, (३) बारहवें भागमें (४) तेरहवें भागमें और (५) चौदहवें भागके मोटेपनका स्तंभ करना । इस तरह पाँच प्रकार स्तंभके मोटेपनके अलग अलग समझना । ४-५.
सभामंडप स्तंभानां प्रमाणं च अतः शृणु। दशमांश द्वादशांश्य चतुर्दश्या विशेषत् ॥६॥ प्रमाणं तद्विज्ञेयं पश्चात् बुद्धिः पुनः कमात् । ज्येष्ठ कन्यस मध्ये च कन्यसे ज्येष्ठमेव च ॥७॥ सभा मंडपयो यंत्र वेदिका च विशेषत् ।
स्तंभ वा कन्यसो मानं कर्तव्यं शास्त्रपारगै ।।८।। પ્રાસાદ વગરના ખુલ્લા મંડપે વેદી મંડપ તેવા ચેરસ કાર્યની કલ્પના હે મુનિ! હવે તેવા સભા મંડપના સ્તંભેનું પ્રમાણુ સાંભળો. મંડપના? કે
(१) अपराजितस्त्रसंतान--अ० १८५मा प्रासाना प्रभाथा स्तमानी ॥ १०, ११, ૧૨, ૧૩ અને ૧૪ એમ પંચવિધ પ્રમાણ કહ્યાં છે. સ્તંભની જાડાઈનું પ્રમાણુ તે શિલ્પીએ વિવેકબુદ્ધિથી કાર્યના વાસ્તુદ્રવ્યના આધારે તેની દઢતાના પ્રમાણમાં તે જેટલું વજન ખમી શકે તે પર વિચાર કરીને રાખવું. શ્યામપાષાણુ આરસ જોધપુરી ખારે પત્થર કે પોરબંદરી પત્થરો એ એકેકથી ઉત્તરોત્તર દૃઢ છે. પોરબંદરથી ખારે મજબુત ખારાથી જોધપુર વધુ દૃઢ છે. તેથી તે પાતળો સહેજ લઈ શકાય.
दीपार्णव भी सामान्य साक्षा जानु प्रभार पारेछ. "चतुर्गुोच्छ्रार्य प्रोक्तंमते स्तंभस्य लक्षणम् ।" यलिदानी पडामाथी या अयाई शनी से सामान्य લક્ષણ ઈટના, ચુનાના કે પોરબંદર પત્થર જેવાના વાસ્તુ દ્રવ્યના ગણું શકાય.
(१) अपराजित स्त्र संतान अ. १८५वे पासादके प्रमाणसे स्तंभका मोटापन १०-१११२-१३ और १४ अिस तरह पंचविध प्रमाण कहे हैं। स्तंभके मोटपनका प्रमाण तो शिल्पीको विवेक बुद्धिसे कार्यके वास्तु द्रव्यके आधार पर उसकी दृढताके प्रमाणमें वह जितना वजन झेलसके उसपर विचार करके रखना। श्यामपाषाण आरस जोधपुरी खारा मजबूत खारेसे जोधपुरी ज्यादा दृढ है। जिससे जरा पतला ले सकते हैं।
दीपार्णयमें अक सामान्य लक्षण मोटेपनका प्रमाण देते है। चतुर्गुणोच्छायं प्रोक्तामत स्तंभस्य लक्षणम् । स्तंभके मोटेपनसे चारगुनी ऊँचाई रखना। यह स्थूलमान ईंट खडीके या पोरबंदरी पत्थरके द्रव्यका गिना जा सकता है।