________________
क्षीरार्णव अ-११३ क्रमांक अ.-१५ तथा पंचप्रमाणं तु शृणुत्वेकाग्रतो मुनि । समपर्वे यदादंड तत्र शक्तिमय प्रभु ॥५८॥
समं च विषमं प्रोक्तं श्रुभतेद्भवनेद्वयं । હે મુનિ! હવે તમે પાંચ પ્રમાણુ એકાગ્રતાથી સાંભળો બેકી પર્વ (ગાળા) વાળે ધ્વજાદંડ તેમ શક્તિ દેવી ઉમીયા અને શિવને કરે એકી અને બેકી પર્વના એમ બેઉ પ્રકારના દંડો રાજભવનને વિશે કરવાનું કહ્યું છે. પ૮.
हेमुनि, अब तुम पाँच प्रमाण एकाग्रतासे सुनो । बेकी पर्व (गाला) वाला ध्वजादण्ड तन्त्र शक्ति देवी उमिया और शिवको करना। सम और विषमपर्वके इस तरहके दोनों प्रकारके दण्ड राजभवनके बारे में करने के लिये कहा है । ५९ वैक्षोवाच-कथदंड समुत्पन्ना कथं पर्वप्रमाणतः ।।
कथं शिवोमया प्रोक्ता कथं शक्ति विनिर्दिशेत् ॥ ५९॥ વૈશ્ય કહે છે–દંડ કેવી રીતે ઉત્પન્ન થયે તેના પર્વનું પ્રમાણ શિવે ઉમિ યાજીને કહેલું તે શક્તિના દંડના પર્વનું મને કહો. ૫૯૮
वैश्य कहते हैं ! दंड कैसे उत्पन्न हुआ ? उसके पर्वका प्रमाण शिवने उमियाजीको कहा था वह शक्तिके दंडका पर्वका प्रमाण मुझे कहो । ५९ श्री विश्वकर्मा उवाच
कृत्वा योगेश्वरी पूजा दंड दारव संश्रये । ..... . महामहोत्सवार्थेन शिवशक्ति समागतः ॥६०॥ चतुषष्टि योगिन्या दंड हस्ते समागत् । नकुलिशायो च योगिन्या दंडकलशमुत्तमम् ॥ ६१॥ कृत्वा प्रासादमयी पूजा दंडकलशं दीयते ।
पुनयगिरि समुत्पन्नो दंड वंशमधोत्तमा ॥६२॥ શ્રી વિશ્વકર્મા કહે છે. દેવદારુવનમાં આવીને રહેલા શિવ શક્તિની જોગેશ્વરી પૂજા કરવા મહામહોત્સાહ કરવા માટે ચોસઠ ચેગિનીઓ હાથમાં દંડ લઈને તથા નકુલેશાદિ દેવે અને જેગિન્યાદિ ઉત્તમ દંડ કળશ લઈને આવ્યા. પ્રાસાદની રચના કરી. ને દંડ અને કળશ ચડાવ્યા. પુનયગિરિમાં ઉત્પન્ન થયેલા વાંસभाथी नावे उत्तम वा उनी उत्पत्ति था. ६०-६१-१२.
श्री विश्वकर्मा कहते हैं। देवदारुवनमें आकर बसे हुए शिवशक्तिकी जोगेश्वरी पूजा करनेके लिये, महामहोत्साह करनेके लिये चौसठ योगिनियाँ हाथमें दण्ड लेकर तथा नकुलेशादि देवों और योगिन्यादि उत्तम दण्ड कलश लेकर