SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीराव अ-११३ क्रमांक अ.-१५ अष्टमांशयदाहीनं कन्यसं शुभ लक्षणम् । ज्येष्ठ तत्प्रायेत् दंड अष्टमांश तथाधिकम् ।। ५७॥ આવેલ માનથી આઠમે ભાગ હીન કરવાથી શુભ એવું કનિઝમાન જાણવું. અને જે આઠમે ભાગ વધારવાથી જ્યેષ્ઠમાન દંડનું જાણવું. ૧૪ आये हुए मानसे आठवाँ भाग हीन करनेसे शुभ ऐसा कनिष्ठमान जानना । और जो आठवाँ भाग बढाया जाय तो ज्येष्ठमान दण्डका जानना । १४ ५७ (१४) दीपार्णव भावना पांच जुहा नुहा प्रमाणे सापेक्षा छ. ME લંબાઈને વિવિધ પ્રમાણે કહે છે. ૧. પ્રાસાદની જંધાએ વિસ્તાર જેટલે. ૨. ચેકીના પદના બે સ્તંભના વિસ્તારના ગાળા જેટલે. ૩. ગર્ભગૃહ જેટલા ૪. રેખાયે હોય તેટલે ૫. પ્રાસાદના શિખરાના પાયાના જેટલે ધ્વજદંડ લાબો કરે એ પાંચ પ્રકારના જુદા જુદા મત મતાંતરો મેં (વિશ્વકર્માએ) કહ્યા છે. प्रासादकटिविस्तारं चतुष्कि स्तम्भ विस्तरात् । गर्भभित्ति समं देध्यं क्वचित् कर्णस्य विस्तरम् ॥१२॥ विभक्तं चैव प्रासादे शिखर विस्तृते समम् । ध्वजवंशस्य दीर्धत्वं मया प्रोक्तं मतान्तरे ॥९॥ १४. ध्वजादण्डको लम्बाईके भिन्न भिन्न प्रमाण-दीपार्णवमें भवजादंण्ड के कहे है। १. प्रासादकी जंघाके पर विस्तारके वरावर २. चोकीके पदके दो स्तम्भ के विस्तारके अंतरके बराबर ३, गर्भगृहके बराबर ४. रेखाके पर जितना हो उतना ५. प्रासाद के शिखरके पायचेके घराबर ध्वजदण्ड लम्बा करना । ये पांच प्रकार के भिन्न भिन्न मतमतांतर मैंने (विश्वकर्माने) दंडकार्यस्तृतीयांशे शिलान्तः कलशान्तकम् । मध्यश्चाष्टांशहीनोऽसौ ज्येष्टः पादोनः कन्यसः ॥ अपराजित सूत्र નીચે ખરાથી ઈ-કળશ સુધીની ઊંચાઈના ત્રીજા ભાગના જેટલું લાંબે ધ્વજદંડ જયેષ્ઠ માનનો જાણ. તેમાંથી આઠમે ભાગ હીન કરે તે મધ્યમાન અને ચોથા ભાગ હીન કરે તે કનિષ્ઠમાન દંડનું જાણવું. બીજા પણ પ્રમાણે જુદા જુદા ગ્રંથોમાં કહ્યાં છે. नीचे खरेसे अण्डे (कलश) तक की ऊँचाई के तीसरे भाग के बराबर लम्बा ध्वजादण्ड ज्येष्टमानका जानना । उसमेंसे आठवाँ भाग हीन करे तो मव्यमान और चौथा भाग हीन करे तो कनिष्टमान दण्डका जानना । दूसरे भी प्रमाण भिन्न भिन्न ग्रंथोंमें हैं। १. प्रासादरेखा के पर हो इतना ध्वजादण्ड लम्बा, वह ज्येष्ठमान उसका दसवाँ भाग हीन करे तो मध्यमान और जो पाँचवा भाग हीन करे तो कनिष्ठमान जानना । (२) शिखरको पायचेके बराबर ध्वजादंड कनिष्ठमान का आनना । उसमें बारहवाँ भाग बढानेसे मध्यमान और छठ्ठा भाग बढानेसे ज्येष्ठमान जानना । (૧) પ્રાસાદ રેખાયે હોય તેટલે વજાદંડ લાંબા તે પેન્ડમાન–તેને દશમો ભાગ હીન કરે તે મેમાન અને જે પાંચમે ભાગ કનિ નિષ્ઠ માન જાણવું (૨) શિખરના પાયા જેટલો ધ્વજાદંડ કનીષ્ઠ માનને જાણો. તેમાં બારમો ભાગ વધારવાથી મધ્યમાન અને છઠ્ઠો ભાગ વધારવાથી જયેષ્ઠ માન જાણવું.
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy