________________
क्षीरार्णव अ.-१३ क्रमांक अ-१५ ' આમલસારા વિસ્તારનું બીજું પ્રમાણ કહે છે. સ્કંધ-બાંધણે છ ભાગ હેય તે આમલસારે સાત ભાગ વિસ્તારનો કરો. અને તેનું અર્ધ ઊંચે કરી તે પર ઉત્તમ એ કળશ (ઈ) મૂકો, હવે આમલસારાની પહોળાઈને ભાગ કહું છું. છ ભાગ બાંધણે અને સાત ભાગ આમલસારે વિસ્તારમાં કહ્યું તે સાત ભાગમાં ચોસઠ ભાગ પહોળાઈન અને બત્રીશ ભાગ ઊંચાઈન કરવા. ગળું છે ભાગ–અંડક (ટો ગોળ) બાર ભાગને, તે પર ચંદ્ર આઠ ભાગને અને ઉપર જાંજરી (બે) છ ભાગને કરે. એ રીતે ઊંચાઈના બત્રીશ ભાગ જાણવા. હવે તેના નિકાળાના ભાગ સાંભળ. ૩૪-૩૫-૩૬.
__ आमलसारा विस्तारका दूसरा प्रमाण कहते हैं । स्कंध छः भाग हो तो आमलसारा सात भाग विस्तारका करना । और उसका अर्थ ऊँचा करके उसके पर उत्तम जैसा कलश (अण्डा रखना । अब आमलसाराकी चौडाईके भाग कहता हूँ। छः भाग स्कंधपर और सात भाग जो आमलसारा जो विस्तारमें कहा वह सात भागमें. चौसठ भाग चौडाई में और छत्तीस भाग ऊँचाई में
ના ! રહ્યા છે. મા–અંક (વર્ડ ગોઢા) વાઢ માવા, ઉપર વિંસ થાય भागका और उपर की जांजरी (गोला) छः भागकी करना । इस तरह ऊँचाईमें बत्तीस भाग जानना । अब उसके निकालेके भागको सुनो । ३४-३५-३६
षड्भाग वामलसारिच निष्कांत च अत:श्रृणु । अंडकं द्वादशं भागं च सप्तमि चंद्रकोधिकम् ॥३७॥ षभिः रामलसारि च चतुर्दशोर्ध्वकलशासनम् ।
तपसा स्कंध संस्थाने अंडकौपर्यकादिपु ॥३८॥ હવે આમલસારાના વિસ્તાર–પહોળાઈના ભાગ કહે છે. અંડક નીકળે (ચંદ્રસની પટ્ટીથી) બાર ભાગને ચંદ્રનો નિકાળે (જાંજરીના ગેળાના પેટાથી) સાત ભાગને, અને જાંજરીને નીકળે તેના કંદથી છ ભાગને રાખ કળશાસન કળશને સ્થાપન કરવાની પહોળાઈને ચૌદ ભાગ રાખવા એ રીતે કુલ ચેસઠ ભાગ વિસ્તારના જાણવા સ્કંધના બાંધણાના કેણે તાપસનાં રૂપ કરવાં અને અંડકમાં પ્રાસાદને સુવર્ણ પુરુષ પર્યક–હેલી સાથે પધરાવ.૮ ૩૭–૩૮
(૮) આમલસારાના પૃથફ પૃથફ વિભાગ જુદા જુદા ગ્રંથોમાં કહ્યા છે. દીપાવમાં ચૌદ ભાગ ઉંચાઈમાં ગળું ત્રણ ભાગ અંડક પાંચ ભાગ ચંદ્રસ અને જાંજરી ત્રણ ત્રણ ભાગની એમ કુલ ચૌદ ભાગ ઉદય અને અાવીશ ભાગ વિસ્તાર બીજા પ્રકારે ઉંચાઈમાં ચાર ભાગ કરી પિણ ભાગનું ગળું સવા ભાગને અંડક ચંદ્રક અને જાંજરી એકેક ભાગની કરવી કુલ ૮ ભાગ વિસ્તારમાન જાણવું. . (૮) તરે નવચત્રવિતિ |