________________
अथ शिखराधिकार
-
-
समस्ताना मधो भागे कुर्याच्छाद्य विभूषितम् ।
अधः शृगाल भागेन उर्ध्व शृंगोवरोद्गमः ॥८॥ પ્રાસાદના છજા પર પ્રહાર પહારૂને થર કરી તે પર ઉપરા પર છંગે ઉપર બીજું શૃંગ અર્ધભાગે ચડાવવાં પ્રત્યેક શ્રેગ નીચે કરી પહારૂને થર કરી # ચડાવવા પ્રત્યેક ઢંગના નીચેને ભાગ છાજલીથી વિભૂષિ કરે. વળી નીચેના શૃંગના અર્ધભાગે ઉપરનું ગ ચડાવતા જવું અને દેઢીયા કરવા. .
प्रासादके छज्जे पर प्रहार-पहारुका थर कर उसकेपर उपरापर श्रृंगोंकेपर दूसरे श्रृंगको अर्ध भागमें चढ़ाना। प्रत्येक अंगके नीचे फिर पहारुका थर करके श्रृंग चढ़ाना । प्रत्येक श्रृंगका नीचेका भाग छाजली से विभूषित कदना । नीचेके अंगके आधे भागके उपरके श्रृंङ्गको चढ़ाते जाना और दोढिये करना ।' ७-८.
मृलकर्णरथादौच एक द्वित्रिक्रमेन्यसेत् ।
नीरंधारेमूलभित्तौ सांधारभ्रमभित्तिषु ॥ ९॥ પ્રાસાદની મૂળ રેખા અને પ્રતિરથ આદિ ઉપાંગો પર એક બે ત્રણ એમ કહેલા ક્રમ પ્રમાણે શ્રગે ચડાવવા. પરંતુ નિરધાર પ્રાસાદની મૂળ ભીત ઉપર (ગભારાની અંદરની ફરકથી કંઈક વધુ) અને સાંધાર પ્રાસાદને ભ્રમની ભીતે શિખરને પાયો રાખ. (ગળવા ન દે.)
__प्रासादकी मूल रेखा और प्रतिरथ आदि उपांगोंके पर एक दो तीन इस तरह कहे हुए क्रमके अनुसार श्रृंगोंको चढ़ाना । परंतु निरंधार प्रासादकी मूल दिवारके पर (गर्भगृहके अंदरके फर्कसे कुछ ज्यादा ) और सांधार प्रासादको भ्रमकी दिवारके पर शिखरका पायचा रखना । (गलने नहीं देना । ) ९.
(૧) 'છજા પર પદારૂનો થર કરી શ્રગ ચડાવવા. આધુનિક કાળમાં મંડપને ઘુમટ ઉંચે કરે છે. તેથી પાકનાશ મેળવવા છજા પર જાંગી બે ત્રણ કે ચાર ફૂટની ચઢાવે છે. પ્રહારૂની વિશેષ પ્રથા રાજસ્થાની સોમપુરા ભાઈઓમાં વધુ છે. પ્રહારૂ અને મોરલી પાર એમ તેઓ કહે છે. વૃક્ષાણુવ ગ્રંથમાં પ્રકારના છ પ્રકાર કહ્યા છે. તેના પૃથફ પૃથફ ઘાટ કહ્યા છે. પહારૂના ઘરના ઘાટને ગુજરાતમાં “પા” કહે છે.
(१) छज्जेके पर पहारुके थर करके श्रृंग चढ़ाना । आधुनिक कालमें-मण्डपका गुंबज ऊँचा किया जाता है, इससे शुकनास मिलाने के लिये छज्जेके पर जांगी दो तीन या चार फूटकी चढ़ाते हैं । पहारुके विशेष प्रथा राजस्थानी सोमपुरा भाइयोंमें विशेष है। पहारु और मुरलीपार, ऐसा वे लोग कहते हैं । वृक्षार्णव ग्रंथमें प्रहारके छः प्रकार कहे है । उनके पृथक् पृथक् घाट कहे हैं । प्रहारके थरके घाटको गुजरातमे "पाल" कहते है।
१८