________________
॥ अथ शिखर भद्र नासिकादि सरवेधादि ॥ क्षीरार्णव अ० ११२ - क्रमांक अ० १४
विश्वकर्मा उवाच -
१ ॥
अतः परं प्रवक्ष्यामि भद्रार्ध शिखरं तथा । भद्रार्ध च ततो रिषि ज्ञातव्यं मूलनासीके ॥ भद्रा च त्रिशति भागं च कर्तव्य च विचक्षणैः । मूल नाशिकं द्विभागं च द्विभागं द्वितीयके ॥ २ ॥ वेदभाग तृतीया तु चतुर्दशभद्रमेव च । पंचमी फालना कार्यों उपागसद्वशा भवेत् ॥ ३ ॥
- इति पचनाधिक
P
શ્રી વિશ્વકર્મા શિખરના ભદ્રના પંચનાશક હુવે કહે છે. હે ઋષિ, શિખ રના ભદ્રના ભદ્રના ખુણા સુધીના ત્રીશ ભાગ વિચક્ષણ શિલ્પીએ કરવા. મૂળ નાશિક એ ભાગ, બીજી ફાલના પણ એ ભાગ ત્રીજી ફાલના ચાર ભાગ અને આખુ ભદ્ર ચૌદ ભાગનું જાણવું. પાંચમી ફલના ઉપાંગ પ્રમાણે કરવી. ૧-૨-૩,
श्री विश्वकर्मा शिखरके भद्रके पाँच नासक कहते हैं । हे ऋषि, शिखरके भद्रके भद्रके कोने तक के तीस भाग विचक्षण शिल्पीको करना चाहिये । मूल माशिक दो भाग, दूसरी फालना भी दो भाग, तीसरी फालना चार भाग और सारा भद्र aौ भागका जाना । पाँचवीं फालना उपांग के अनुसार करना । १-२-३.
यावस्त प्रमाणेन विस्तृता क्रियते कटिः ।
*** तावद्गुल पादेन फालनानां च निर्गमम् ॥ ४ ॥
પ્રાસાર જેટલા હાથના પહેાળે રખાયે હોય તેના પ્રત્યેક હાથે પાપા આંગળની ફાલનાના નીકાલા રાખવા, ૪.
जितने हाथका चौडा प्रासाद रखा गया हो उसके प्रत्येक हाथ पर १/४ अंगुलकी फालनाके निकाले रखना । ४.
तावदङ्गलमानेन पाठान्तरे ।
૧. શિખરના ભદ્રમાં આવી ફ્લનાનુ વિધાન તકાશ અને દીપાણુ વ તથા श्रीरामां मापेक्ष छे. अवरावितसत्रभां । पाठो नथी. पंथ सप्त ने नवनाशि જૂના પ્રાસાદમાં કરેલા જોવામાં આવે છે. કેટલાક જાપથી ભદ્રમાં આવાં
નાશિક ફાડે
१/