SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુગની શરૂની બાર ઘડીએ ત્યાજ્ય છે. ગ્રંથાંતરે મૃત્યુયોગ. બુધે અસ્મણિ મૂલ ગુરૂ પૂસા મૂલ સિતભિસ મિગાય ! સનિહર પૂસા ચઉરે ભિગુ હિણિ સાઈ અસલેસા ૧૮૩ સૂરે મઘ અનુરાહા ચંદા ઉસા વિસાહ પુરૂખે હિં ! ભૂમે સિતસિસ અદા ભરણી મઘ જોગ મિચાઈ ૧૮૪ -જ્યોતિષસારે ગાથા ૧૮૩–૧૮૪. ' આ સાત વાર બુધ ગુર! શનિ | શ | રધિ સમ ! મંગલ | વાર આ પ્રમાણે નક્ષત્ર મલવાયી .. મુ. પાદિર.રવા મલા ઉ. પા વિ શત. આ. મારા નક્ષત્ર અ. મJ -la. મૃ.. વા શ્રાધા અમલે અનુ] પુષ્ય | ભ. મ. | બને છે. ભાવાર્થ-બુધવારે અશ્વિનિ અને મૂલ નક્ષત્ર, ગુરૂવારે પૂર્વાવાઢા, મૂલ, શતભિષા અને મૃગશીર નક્ષત્ર, શનિવારે પૂર્વાષાઢા વગેરે ચાર નક્ષત્ર, શુક્રવારે રેશહિણ, સ્વાતિ અને અમલેષા નક્ષત્ર, રવિવારે મઘા અને અનુરાધા નક્ષત્ર,સોમવાર ઉત્તરાષાઢા, વિશાખા અને પુષ્ય નક્ષત્ર, અને મંગલવારે શતભિષા, આઠ, ભરણી અને મઘા નક્ષત્ર આવે તે મૃત્યુયોગ બને છે. ઉત્પાત એગ. શશી પૂ.ષાઢા ઉ. ફા શનિ ગુરૂ રહિણી ભૃગુ પુષ્ય, રવિ વિશાહ બુધ રેવતિ ભૂમિ ધનિષ્ઠા દુખ. ૧૬૩ - - નક્ષત્ર | ૫. વા. | ફ | રા | પુષ્ય | વિ | ૨ | ધનિષ્ટ ઉત્પાત યોગની શરૂઆતની પાંચ ઘડીએ તજવી. ચાન્તરમાં ઉત્પાત, મૃત્યુ અને કાણોગ.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy