SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ વિજ્ય મૂહુર્ત વાસર વિચે જે બે થી વિજય મહુરત તે કાજ કરો સે હીર કહે જિમ સુખ આવે દેહી ૬૪ શિવ લિખિત મુહૂર્ત શિવા લિખત છહ માસનાં શ્રાવણ ભાદ્રવ માહ ફાગુણ ચત્ર વૈશાખ દિન સગબાઈ શુભગ્રહ ૬૫ સૂ | | બ | ગુ ! ! ! શા | આ વારે આટલામે અડધો પહેર તજ. અપ્રહરી - પ્રહરાઈ એટલે ૩ ઘડી કાલાવેલા = કાલલાનું 1 પ્રમાણ ૩ ઘડીનું છે. કયા વારે કયા ચેઘડીયાં તજવાં યોગ્ય છે, તે બતાવે છે. અહો બુધે સૂર્ય સુતે દ્વિતીય સેમે તૃતીયા ચ જીવે ચતુથી પછી કુંજે સપ્તમી ભાર્ગવે ચ સૂડષ્ટમી ચૌઘટી વર્જનીય છે અર્થાત્ –રવીનું ૮મું ઉદ્વેગ, સેમનું ૩નું શુભ, મંગલનું ૬ કાલ, બુધનું પહેલું લાભ, ગુરૂનું ૪થું ચલ, શુક્રનું ૭મું રેગ અને શનિનું ૨ જું શુભ આટલા ચોઘડીયાં તજવા લાયક છે. સેલહ બી ઘડીયાં વાર તે રયણિ પણિતિમ જાણી તે માટે અમૃત ઘડી તેહનાં કરૂં વખાણ ૬૬ રવિદિન શુભ ફુગ ચ દશમ ઈગ્યારમ સેલંસ રચણિ ઇગ તિગ નવ દહા પનરસ સેલસ દંભ ૬૭ શશિ દિન શુભ દુમ પંચ છહ ચાદમ પનરમ બાર રયણિ મહીં શુભ કારિયાં ચતુ પણ દહ ઈગ્યાર ૬૮ * અહીં બધે ઘીયાંને અર્થ અર્ધશહર ગણવાનો છે, અર્ધપ્રહર થતી પર્વત રહે.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy