________________
ભૃગુ જંગ ચદડ અનુમા તિય પણ સમ અર્હમદ એ અશ્વ પહુમાં હીર કંઠે સૂક્ષ્માં હીર મુણિંદ ૫૭
આ ચાબડીમાં શુભ છે માટે લેવાં
રવિવારે ૬ઠું, સેામવારે પહેલુ, મંગળવારે ચેાથુ, બુધવારે આઠમુ, ગુરૂવારે પાંચમ, શુક્રવારે આઠમુ અને શનિવારે સાતમુ શુભ ચાઘડીયાં
એ ષડીયાં શુભ સૂર છડે બુધ અ ચાર બ્રૂ સત્ત શનિ સયા શશી છંઞ અઠ્ઠમા ગુરૂ પંચમે પવિત્ત ૫૮
છાયા લગ્ન મુફ્ત
તનુ છાયા મણિ ભૂમિસ રિવ પાવડાં ઈંગ્યાર બુધ આઈં મોંગલ નવમી સાતě સુર ગુરૂવાર ૫૯ શુકર સેમ નિસરાં સાઢાં અડ્ડય પાય હીર કર્યું તે જીગતિસુ મુહૂરત હુવઇ સુખદાય ૬૦ આ છાયાલગ્ન હાય તા શુભલગ્નના અભાવમાં પણુ ગમન, પ્રવેશ, પ્રતિષ્ઠા, દીક્ષા, વગેરે શુભ કાર્યો કરવાં એવા વિદ્વાનાના
મત છે.
આરસિદ્ધિ આદિ ગ્રંથામાં કહ્યું છે કે–શુભ ગ્રહે લગ્નના અભાવમાં વિરૂદ્ધ દિવસેામાં આવશ્યકતાએ ગમન, પ્રવેશ પ્રતિષ્ઠા આદિ શુભ કાર્યો કરવાં. વિદ્વાનાએ કહ્યું છે કે શુભ શુકન, નિમિત્ત અને શુભ લગ્નના અભાવમાં આ છાચાલગ્નમાં નિશ્ચયે કરીને શુભ કાર્ય કરવુ જોઈએ. નસ્પતિ જયચર્ચામાં કહ્યું છે કે
નક્ષત્રાણિ તિથિ વારા સ્તારાÄ ખલ ગ્રહા: દુષ્ટાપિ શુભ ભાવ ભજતે સિદ્ધ છાયચા ॥ ૧ ॥ આ બાબતના વધારે ખુલાસા આરસિદ્ધિ વાતિકમાં છે.
ચૌ સત્ત
૧ યુક્ર