________________
કરણની સુનાં બેઠાં ઊભાં વગેરે સંશ સુપ્તસ્ય સંક્રમે નાગે તૈતલે ચ ચતુષ્પદે ગરે વિયાં વિનિશ્ચ વણિજે બાલવે બવે છે ઉર્ધ્વસ્થિતસ્ય કિસ્તુને શકુનો કોલવે ભવેત !
કનિષ્ટ મધ્યેષ્ટ સફલા ધાન્યાવિષ્ટિધુ કમાતું રે ૧ છે
તૈતલ, નાગ અને ચતુષ્પદ આ ત્રણ સૂતાં છે. કિંતુ, કોલવ અને શકુનિ આ ત્રણ ઊભાં છે તથા ગર, વણિજ, વિષ્ટિ, બવ અને બાલવ આ પાંચ કરણ બેઠાં છે. આ કરણનો ઉપયોગ સંક્રાન્તિના ફળમાં છે. તેમજ કેટલાંક કાર્યોમાં પણ છે. જેમકે –
સુતાં સરોવર ખણાવીયે, બેઠાં વસાવીયે ગામ,
ઊભાં કટક ચલાવીએ, કરણ એહ પ્રમાણ ૧ તલાવ સરેવર ખોદાવતાં સુતાં કરને વેગ જોઈએ, ગામ વગેરેનાં વસવાટ માટે બેઠાં કરણને ગ જોઈએ અને શુદ્ધ માટે લશ્કર વગેરે મોકલવા માટે ઊભાં કરણેને ગ જોઈએ, વળી બાર મહિનાની સંક્રાંતિઓ બેસે તે પણ કરણેમાં બેસતી હાવાથી વસ્તુઓના તેજીમંદી ભાવો જાણવા માટે પણ કરણનો ઉપયોગ થાય છે. જેમકે –
શયાળે સુતી ભલી બેઠી વર્ષા કાળ;
ઉનાળે ઊભી ભી જેશી ખરૂં નિહાળ. ઈતિ શ્રી હીરલશ જૈન યાતિષ ગ્રંથ
તિથિ પ્રકરણ સમાસ :