________________
L
વખત આ ત્રિગુણા કરા તે સહિયે પલ માન્ મારે દિવસ કરકે રયણી હીર કહે જગનણુ ૮૩૯ અસે પંચાવન લિખિ ત્રણ સયા પણચાલી અયનાં આધા દીઠડા ઉપર દે તિલિ રાલિ ૮૪૦ મકરાદિક ગણીચે દિવસ કરકાદિક નિસિ લેઈ અધિક દિવસ દસ માહિ ધરી વીસે ભાગે દેઈ ૮૪૧ લખષ અંકમાં પચવીસ વિ તેતી કરી લિખેઈ વધત અંક ત્રિગુણાં પલાં દિન નિશિ હીર કહેઇ ૮૪૨ અયન ગયા દિન આધા કરી બિસ પાંચાવન અ મેલી કીજે એકઠા ટાક્ષિ સલા વર્ક ૮૪૩ બિહુ અકે થાએ ઘડી તિન પર છ ગુણા ઢાઇ ડીર કહાઁ તે થાય પક્ષ ઇમ નમાન હાઈ ૮૪૪
દિનમાન લાવવાના ગણિતાક્ત ચરખડ સાધિત ચર સારને સામાન્ય રીતે બનાવવા ગ્રંથકારે પ્રયાસ કર્યા છે. શ્રકાર જોધપુરીય પલા ૫-૫૬ (સ્થૂલ રીતે (-) ઉપરથી બનતા નિમાન પત્રમાંથી પરમ નિમાન ૩૪ ઘડી ૩૦ પક્ષ તેમજ અત્ય૫ દિન માન ૨૫ ઘી ૩૦ પલ ઉપરથી એક અંશમાં ૩ પલ જેટલી વૃદ્ધિ સ્વીકારી છે. અને તેના ઉપરથી સ્થૂલ રીતે દિનમાનાનયન કર્યું છે.
મકર સંક્રમણ પછી જેટલા મહીના ગયા હૈાય તેટલાને ત્રણુથી ગુણી તેમાં એકાવન ઉમેરવા. પછી અડધુરું કરી નાખવું. એટલે નિમાનની ઘડી આવશે. માસની સંખ્યા પુરેપુરી લેવા જતાં ઉપર જેટલા દિવસ વધ્યા હાય તેટલી સખ્યાને 3 થી ગુણો તેટલી પલ તે ઘડીમાં જોડવાથી સ્ક્રિનમાન થાય.
જો કે સક્રાન્તિથી ઉપરાક્ત ક્રિયા પ્રમાણે અત્રી કરીએ તા શત્રીમાન થાય. આ ગણુત્રી • અંશુલ પલભાવાળા ોધપુર
મા