________________
- આથી ગાથાનાં પર ફેરવી ઉપર શુદ્ધ ગાથા મૂકી છે. છતાં પ્રકાર સ્થલ છે. એ નિર્વિવાદ છે.
નક્ષત્ર શાન હીર કઇ રે માસ દિન તે બે વાટી કરે માસ નામ જે રિસી વહઈ સો દુરિ દેઈ મણે ૨૨
જે નામનો માસ હોય તે નામનું નક્ષત્ર વદ એકમના દિવસે (લગભગ) હોય છે. તેથી ત્યાંથી જે દિવસનું નક્ષત્ર જવું હોય ત્યાં સુધી ગણવાથી ધારેલા દિવસનું નક્ષત્ર આવે છે. - આ પ્રકારમાં સ્થલતા છે. કારણ કે મહીનાનાં નામ તે મહિનાની પૂર્ણિમાએ આવતા નક્ષત્ર ઉપરથી હોય છે. પરંતુ તે નક્ષત્ર પૂર્ણિમાથી આગળ પાછળ પણ એકાદ બે દિવસના અંતરે હોય છે. તેથી તેવા પ્રસંગે એકાદ નક્ષત્રનો ફરક આવી જાય.
યોગ જ્ઞાન હીર કહે શ્રવણ શશી પુગ્ય થકી મિણી ભાણ ભેલી ભાગ સગવીસ દે વધતે ચોગ વખાણ ૮૨૩
શ્રાવણથી લઈ દિન નક્ષત્ર સુધી ગણવું. અને પુષ્યથી અર્ચના વર્તમાન નક્ષત્ર સુધી ગણવું. આ બંને સરવાળે કરી સત્તાવીસથી ભાગ દેવાથી જે શેષ વધે તે રોગ સમજ. - અશ્વનિ આદિ રવિ શશી ઉભય ભેલિ તજી એક હીર કહે ગણી ચોમ લ્યો વિષકુંભાદિ વિવેક ૮૨૪
અથવા અશ્વિનીથી સૂર્ય અને ચંદ્રનાં વર્તમાન નક્ષત્ર પર્વત ગણું સરવાળો કરી એક બાદ કરવાથી પણ વેગ આવે છે.
અધિકમાસ જ્ઞાન સંવત માંહેથી ટાલિ જે સોલેસે તેત્રીસ શેષને ભાગ ઉગણસને વધતે ધરે સુજમીસ ૮૨૫ બિહું વધે આસુ વધે પંચે શ્રાવણ લાખ તેરે ભાદરવા ચૈત્ર વિહું ઇચ્યારે વઈશાખ ૮૨૬