________________
પ્રથમ સ્તંભ પણ મૂઢ કૂર્મચ—મુહૂર્તમાકે.
તિથિતુ પંચગુણિતા કૃત્તિકાક્ષ સંયુતા તયા દ્વાદશ મિશ્રા ચ નવ ભાગેન ભાજિતા થાપા જલે વેદ મુનિશ્ચન્દ્ર સ્થલે પંચ દ્વયં વસુ: | ત્રિષક નવ ચાકાશે ત્રિાંવધ કૂર્મ લક્ષણમ i૪ો જલે લાભ સ્તથા પ્રેક્ત: સ્થલે હાનિ સ્તવ ચ | આકાશે મરણું પ્રેક્તમિદં કુર્મસ્ય ચકમ
ભાવાર્થ-જે તિથિએ સ્થંભ સ્થાપના કરવી હોય તે તિથિને પાંચે ગુણવી, કૃત્તિકા નક્ષત્રથી દિન નક્ષત્ર સુધીની સંખ્યા મેળવવી, તેમાં બીજા ૧૨ મેળવીને નવે ભાગતાં શેષ ૪-૭–૧ રહે તે કુમ (પાતાલે) જલમાં છે. પણ જે ૨-૫–૮ વધે તે (પૃથ્વી ઉપર) સ્થલમાં છે અને ૩-૬-૯ વધે તે કૂર્મને વાસે આકાશમાં છે એમ જાણવું જલમાં શુભ, પૃથ્વી અગર આકાશમાં હેાય અશુભ જાણો પ્રથમ સ્થંભ (થાંભલા) ની પૂજા કરવી. સ્થિર અથવા મૃદુ નક્ષત્રમાં થાંભલે ઊભો કરવો. તે ઉપર અડસરભારવઠ ચઢાવ. તે સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણતાં પહેલાં ૩ અશુભ, વચલાં ૧૩ શુભ, ૫ થી ૮ અશુભ અને છેવટમાં ૩ શુભ એમ ગણવાં. આ અસર કે પાટડાનું મૂહુર્ત જાણવું. કેટલાકના મતે બધું એક જ ગુહૂર્તમાં કરવું. અથ મોભ તથા પાટડે ચડાવવાનું મુહૂર્ત—–
પૂર્વાપરાયે ભવને માભ મૂલતુ દક્ષિણે દક્ષિણેત્તર દિગ દ્વારે મમ મહંતુ પશ્ચિમે છે પૂર્વાષાઢા, પુષ્ય, પુનર્વસુ, આદ્રા, હસ્ત, અનુરાધા, ચિત્રા, ગશીર, દેવતિ, ધનિષ્ઠા આ નક્ષત્ર, તથા ચંદ્ર બલ, ગુરૂ, ચક કે રવિવારે સર્વ કરવું.
વિશાત્ નિર્ભ યાવતું ઉદ્ઘ દ્વારા સમાલિત મૂવે ત્રાણિ પ્રયાણિ ચ િમાણ કાપયેત છે