________________
ઉશ્કેર
સ્થિરતા પૃષ્ટપાદસ્થ દે: પૃદ્ધેશ્રિયઅિભિઃ છે લાભ વેદ ક્ષ કુક્ષો રા: પુછે પતિથતિ: છે કક્ષો વામેમ્બિભિનેરૂં સુખે પીડા ત્રિનિર્ભ: ૧૯
ગુહારંભમાં સૂર્યના નક્ષત્રથી દનિયા નક્ષત્ર સુધી ગણતાં. (૩) એટલે- ૧ થી ૩ નક્ષત્ર વૃષભના માથે મુકવાં તેનું કુલ-દાહ. પછી (એટલે ૪ થી ૭ સુધીના આગલા બે પગમાં બે બે મુકવાં. તેનું ફલ શૂન્ય, તે પછી ( ૪ ) તે વૃષભના પાછલા બે પગમાં બે બે મૂકવાં. એટલે ૮ થી ૧૧ સુધી તેનું ફલ સ્થિરતા. તે પછી (૩) એટલે ૧૨ થી ૧૪ સુધી પીઠ ઉપર મૂકવાં તેનું ફલ લક્ષમી પ્રાપ્તિ. તે પછીનાં (૪) એટલે ૧૫–૧૮ જમણું કુખે મુકવાં તેનું ફલ લાભ. તે પછી (૩) એટલે ૧૯ થી ૨૧ પુંછડે મલ સ્વામી નાશ. વલી (૪) ( ૨૨–૫) ડાબી કુખે કુલ નિર્ધ. નતા. પછી (3) ૨૬-૨૮ મુખમાં તેનું ફલ પીડા. કોઈ ગ્રંથકાર (મુખને બદલે-નાશિકા ઉપર લખે છે) એ પાઠ ખરે છે તેની સમજણ નીચે આપી છે.
સુખ અને નાશકાને ભેદ––-આ વૃિષભ શીષરત્નાકમાં 9 બતાવ્યું છે. પણ શિલ્પકલા કોશલ્ય યતીજી શ્રી હિમતવિજયજી રાજવલલભના છપાવનારની સાથે આ સંબધી વાત ચીત થતાં તેમણે મને એક જુનું પાનું બતાવ્યું તેમાં આ વૃષભ બેઠેલો છે અને તેનું મેં પાછું વાળીને પિતાના સ્કંધ ઉપર નાખેલું છે એટલે શીંગડાંની અણુઓ જમીનને અડેલી છે અને નાક માં ઉંચા આકાશ તર્યુ છે. વળી તેનું પૂછડું પણ આગળના ભાગ તરફ વળેલું છે, આ પ્રમાણે આકૃતિવાળે છે અને તેનું ગણિત ગણતાં કઈ પણ ભાગ વચમાં મુકવો ન જોઈએ. તે માટે
- ૧ ભાઈ ગોરધનદાસે બળદની આકૃતિ સંબંધી ઉહાપોહ કર્યો છે. પરંતુ સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધીની સંખ્યામાં અમુક સારાં અમુક ભાટી એટલેજ ફલિતાર્થ હેઈ આકૃતિ ન મૂકતાં કષ્ટો મૂક્યું છે.
–-હિમ્મતરામ